SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. .गुरुरवोचत् ॥ ६५ ॥ अग्न्यर्थी कोपि नरो-विकटाटव्यामटाटयमानः सन्। –રાતિવંકાય છે ૬૬ નર તત્ર - णमपि-सोपश्यदथो महामतिः कश्चित् । पुरुषः शरेण सद्यः-प्रमथ्य तं पातयांचक्रे ॥ ६७ ॥ यदि मूर्तस्यापि संतोपिहुत जस्तत्र • भवति न ग्रहणं । तज्जीवस्यामूर्तस्य-कोहि दोषस्त्वनुपलंभे ? ૬૮ / - भूयो भूयोभिदधे-जीवन्नेवैकको मया चौरः । अयसोमंजूषा"શાંક્ષિતઃ સાતાર અને દર / વાટિતા પુના–ત- देहः प्रैक्षि कृमिकमय एव । रंधाभावे तस्या-निरगादात्मा कथं तस्य ॥ ७० ॥ अंतश्च भूरयस्त कृमिजीवाः प्रविविशुः कथं तस्याः । कथ मुरुविषारभारं–तदमुत्रगी सहेतात्मा ? ॥ ७१ ॥ अथ जगदेसौ गुरुणा-करुणासंभारनीरनीरधिना । इह कस्मिंश्चिन्नगरे-सुशांखिकः कोपि હું મારા મનમાં કેમ માની શકે ? હવે છ તર્કના કર્કશ વિચારમાં કુશળ ગુરૂ બોલ્યાઃ– ૬૫ ] અમિન અર્થી કઈક માણસ વિકટ અટવીમાં ભટકતો કે, મોટું અરણિનું લાકડું મેળવીને, મંદ મતિવાળો હોવાથી તેના કટકા કરવા લાગે, પણ ત્યાં તેને આગનું કણ પણ જોવામાં આવ્યું નહિ. હવે મહા મતિવાળો કોઈ માણસ ત્યાં આવ્યોતેણે શરના સાથે તેને ઘસીને અગ્નિ પાડે. ( ૧૬-૭ ) આ રીતે અગ્નિ મૂર્તિ છતાં પણ, તેનું ત્યાં ગ્રહણ થતું નથી, તે પછી અમૂર્ત છવ એમ ન દેખાય, ત્યાં શો દોષ આવે ! [ ૧૮ ] રાજ કરીને બોલ્યો કે, મેં એક જીવતે ચાર લોઢાની પેટીમાં નાખે. પછી તે પિટી મીણથી બંધ કરી. ( ૧૮ ) બાદ તે ઉઘાડી, તે તેમાં તેનું શરીર કમિઓથી ભરાયેલું જોયું; માટે ત્યાં નિ ન હતાં, એટલે તેમાંથી તેને આત્મા શી રીતે નીકળી ગયો? [ ૭૦ ] વળી તેના અંદર તે ઘણા કૃમિ છે શી રીતે પેઠ હશે? માટે આત્મા પરભવે જાય છે, એ વાત લાંબા વિચારમાં કેમ ટકી શકે ? (૭૧ ) હવે કરૂણુજળના સમુદ્ર ગુરૂ બોલ્યા- ઈહાં કોઇક નગરમાં કોઈક શંખ વગાડનાર રહેતા હતા. [ ૭૩ ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy