________________
ભાવ શ્રાવ
४८३
ला मयि सदाभूत् । सामायिकपौषधमुख्य-धर्मकर्मणि विहितचित्ता ॥ ५९॥ . ..
• भवदाकूतेन दिवं-सांगात्तत्कथमिहैत्य मम पुरतः । न वदति वत्स यथा कुरु-धर्ममिहामुत्र सौख्यकरं ॥ ६० ॥ तस्मात् संगति मंगति-जीवस्यामुयायिता हि कथं ? । पीयूपपोषसमया . गिरागृणा देवमथ सूरिः ॥ ६१ ॥ असमर्थितकर्त्तव्या-दिव्यप्रेमायुगा विषयसक्ताः । अनधीनमनुजकार्या-अशुभत्वान्मर्त्यलोकस्य ॥ ६२ ॥ जिनजन्मादिककल्याणकानि सुमुनेस्तपोनुभावं च । समवसरणकादि विना-ना यांति सुरा इह प्रायः ॥ ६३ ॥ [ युग्मं ]
पुनरपि नृप आचख्यौ-मयान्यदैको मलिम्लुचश्चके । अतिमूक्ष्मतरान् खंडान्-कोप्यात्मा तत्र नैक्षि परं ॥ ६४ ॥ तद्भूतव्यतिरिक्तःकथमात्मा मम चकास्तु चित्तेत्र ? । अथ पट्तर्कसुकर्कश-विचारचतुरो
ફરીને રાજ બેલ્યો કે મારી માતા મારા તરફ હમેશાં વત્સલ ,પ્રીતિવાળી ] હતી. તે સામાયિક અને પૌષધ વગેરે ધર્મનાં કામમાં મશગુલ રહેતી. [ ૫૯ ]
તે તમારા અભિપ્રાય પ્રમાણે સ્વર્ગ ગઈ છે, તે તે શા માટે અહીં આવીને મારી, आपण नथी हेती , सही भने ५२मयमां, सुम ४२ना। धर्भ तु ४२. (६० ) માટે જીવની પરભવે જવાની વાત શી રીતે સંગત થઈ શકે ? ત્યારે અમૃતના વરસાદ સરખી વાણિએ કરીને સૂરિ બોલ્યાઃ- (૬૧) દેવોએ પિતાનું કર્તવ્ય હજુ પૂરું નહિ કર્યું હેય? તેથી, તથા દિવ્ય પ્રેમમાં નિમગ્ન થઈ રહેવાથી, તથા વિષયમાં આસક્ત બન્યાથી, તથા મનુષ્યના કામને અવશ રહેનાર હોવાથી, તથા મત્યે લોકના અશુભ પણાથી, એમ આ કારણોને લીધે જિનના જન્માદિક કલ્યાણકો, તથા મહા મુનિના તપને મહિમા, तथा समयस२५ कोरे, प्रस। विना i आये भावता नथा. [ ९२-९३ ]
. ફરીને રાજા બે કે, મેં એક વેળા એક એર પકડીને તેના અતિ સૂક્ષ્મ કટ કરી જોયા, પણ તેમાં કંઇ આત્મા દેખાય નંહિ. [ ૬૪ ] માટે ભૂતથી જુદા આત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org