________________
ભાવ શ્રાવક.
-
बार हेउ य१८ सोल आगारा१९ । गुणवीसदोस२० उस्सग्गमाण२१ थुत्तं च२२ सगवेला२३ ॥ ३ ॥ दस आसायगचाओर ४ एवं चिइवंदणाइ ठाणाई । चउवीसवारहिं-दुसहस्ता हुंति च उलयरा ॥ ४ ॥
द्वार गाथाः
तिनि निसीही तिन्नि.य-~-पयाहिणा तिमि पेश्य पणामा । ति• विहा पूया य तहा-अवत्थतियभावणं चेव ॥ ५ ॥ तिदिसि निरक्ख
विरई-पयभूमिणमजणं च तिक्खुत्तो । बनाइ तियं मुहातियं च तिवि हं च परिहाणं ॥ ६ ॥ घरनिणहरजिणपूया वाधारचायओ निसीहिति. गं । अग्गद्वारे मज्झे-तइया चविंदणा मज्झ समए ॥७॥अंगग्गाभावभेया पुष्पाहारथुईहिं पुतिगं । न्हवणअणगारेहि-नजइ छउमत्थवत्थ जिणे ॥ ८ ॥ पडिहारअट्ठोणाउ--भाविज्जइ केदलीतणं तस्स । पलियकुस्सझेहिय-सिद्धत्तं इय अवस्थातियं ॥ ९ ॥ बन्नतिबं वनत्था--लंघण मालंब
ઉપરની ચાર દ્વાર ગાથા છે. દશ ત્રિક આ રીતે છે –ત્રણ નિસીહી, ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ, ત્રિવિધ પૂજા, ત્રણ અવસ્થા ભાવવી, ત્રણ દિશાએ જોવું નહિ, ત્રણ વાર પગ ભૂમિ પ્રમાર્જવી, १९ वर्ष, त्र मुद्रा, मने न सरे प्रणिधान. (५-६ )
ઘરને વ્યાપાર, જિન ઘરને વ્યાપાર અને પૂજાને વ્યાપર ત્યાગવાપૂર્વક ત્રણ નિસહી કરાય છે. પહેલી અઝદ્વારે, બીજી મધ્યદ્વારે અને ત્રીજી ચૈત્યવંદન વખતે. (૭) ફળથી અંગ પૂજા, બળિથી અગ્ર પૂજા, અને સ્તુતિથી ભાવ પૂજા એમ ત્રણ પૂજા છે. સ્નાન અને અર્ચન કરાવવા ઉપરથી જિનેશ્વરની છદ્મસ્થાવસ્થા જણાય છે. [ ૮ ] આઠ પ્રતિહાર્ય ઉપરથી કેવળિ અવસ્થા જણાય છે, પર્યકાસન્ન અને કાર્યોત્સર્ગથી સિદ્ધપણું જ. एयाय छ, म त्रशु अवस्था छ. [८] त्रय वर्ष ते वर्ष, अर्थ मने सामन. यां આલંબન એટલે પ્રતિમા વગેરે જાણવું. ત્રણ મુદ્રા, તે યુગ મુદ્રા, જિન મુદ્રા અને મુક્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org