________________
ધર્મ રત્ન પ્રકરણ,
પાયા | ચામુરા, મનનાબ--તે મિરા ક્ષતિનીાિ ॥ ૨૦॥ નાओ अज्जेद अहूं--अज्जेवव सयलसंपयं पत्तो । इय चिंतंतो तुरियं-सચક્ષુત્તો અવલતો,॥ ૨ ॥
૩૬૦
•
,
* भीसणचिलाभयतरलिओ य गिरिकुहरमज्झमज्झेण । बहलतरुवल्लिપાપમેળ આવશે. વંતો ॥ ૨૨ || મિળમુયમેળ દ્દો---ળમા यणा महाघोरा । परिचितियं च तेणं इत्सा नणु विणस्सामि ॥ २३ ॥ जर कहवि चिलाएहिं परिमुक्को ता क्रयंततुल्लेण । डसिओ अयंगमेण अरु णिज्जं अहह दिव्वं ॥ २४ ॥ अहवा जम्मो मरणेण - जुव्वणं सह બરાફ. સવાË 1. સંગોનો ય વિયોગ-ગાયÉ, જિમિટ્ટુ સોળેળ ?॥૨॥
इग्र चिंर्ततो जा॰ किंचि--सणिय सणियं सअग्गओ जाइ । ता तिलयतહમ હે-વાળસમનું નિવoર્ ॥ ૨૬ ॥
'
આ રીતને ધેાંધટ સાંભળીને સ્વયંભૂદત્તને છેડી લાંબા વખતના વૈવર મટા આવી પડયા ધારીને પવનના સપાટાની માક ચામુડાના ભવનથી તે ભીલે જલદી બાહેર નીકળ્યા. [ ૧૯-૨૦ ] ત્યારે સ્વયંભૂદત્ત વિચારવા લાગ્યો કે, હું આજે નવા જન્મ્યા, અને આજેજ સઘળી સાદા પામ્યા, એમ ચિતવીને તે જલદી ત્યાંથી રવાને થયા. ( ૨૧ ) તે ભયકર ભીલાના ભયથી ધ્રૂજતો થા· પર્વતની ખીણના વચ્ચેથી ધણાં ઝાડ અને વેળાએથી છવાયલા આડ રસ્તે ચાલ્યા, એટલે કાળા સર્પવડે શાયેા, તેથી તેને મહાધાર વેદના થવા લાગી, ત્યારે તે વિચારવા લાગ્યા કે, હવે તા મારો નાશજ થવાના જણાય છે. (૨૨-૨૩ ) કેમકે જેમ તેમ કરીને હું ભીલોથી મૂકાયા તે, આ કૃતાંત સમાન સર્પે અને ડફ્યે, માટે દૈવ અલધનીય છે. [ ૨૪ ] અથવા જન્મ મરણુ સાથે જોડાએલું છે, વૈીવન જરા સાથે સદા જોડાએલું .છે, અને સંચાગ વિયોગની સાથે જોડાએલા ઉત્પન્ન થાય છે, માટે એ ભાખત શેક કરવા નકામા છે. [૨૫] એમ ચિતવતા થકા ધીમે ધીમે કઇંક આગળ ચાલ્યા કે, તેને તિલકતની નીચે એક ચારણુ મુનિ જોવામાં આવ્યો. [ ૨૬ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org