________________
*व्यवहार.
२२४
-
णे । इह तारिसो न लाभो-ता दिसिजत्ताइ गच्छामि ॥ २० ॥ इत्य दुवे सत्थाहा-एगो नियरयणपणग मप्पेइ । तह नेइ इच्छियपुरं-पुश्वविदत्तं न मग्गेइ ॥ २१ ॥ बीओ न देइ किंचिवि-इच्छियनयरं च. नहु पराणेइ । पुवज्जियंपि गिण्हइ-वएमि तो भणह केण समं ॥ २२ ॥ . ते विंति पढमएणं-सिही वज्जरइ नियह आगंतु । वो ते पमोयकलि-. या-चलिया सह तेण मग्गंमि ॥ २३ ॥
हयवसहाइ अदटु-भणति ते कत्थ सत्थवाणे सो । उनियह नि- . सन्न मसोग-हिठो संसए सिट्ठी ॥ २४ ॥ तो ते विम्हइयमणा सयगा नमिउं मुणिं समासीणा । पणपिय पुच्छइ सिट्ठी--को इत्थ फसत्यसत्याहो ॥ २५ ॥ साहू साहइ इह दव्य-भावभेया दुहाउ सत्याहो । . तत्यय पढमो नियपोस--गुज्जुओ सयणवग्गुति ॥ २६ ॥ सो दुहियस्सवि जीवस्स- देइ नय कहवि किंपि मुकयधणं । परभवपहे पयट्टस्स-तस्स न पयंपि सह चलइ ॥ २७ ॥ कलहाइएहिं एसो-लुंपइ पुखज्जि
માટે દિગ્યાત્રાએ જાઉં છું. [ ૨૦ ] ઈહાં બે સાર્થવાહ છે–એક પિતાનાં પાંચ રત્ન આપે છે, ઈચ્છિતનગરે લઈ જાય છે, અને પૂર્વે ધીરેલું માગતા નથી. બીજે કંઇ આપતો નથી, ઈચ્છિત નગરેલઈ જતો નથી, પૂર્વે કમાયેલું લઇ લે છે, માટે બેલે, કેના साये MS ? ( २१-२२ ) ते मोट्या , पेडेदा साथे शे: माल्या सारे आपीने જુવે, ત્યારે તેઓ રાજી થઈતેના સાથે માર્ગમાં ચાલ્યા. (૨૩) ત્યાં બેલ, ઘેડા વગેરે નહિ દેખીને તે પૂછવા લાગ્યા છે, તે સાર્થવાહ ક્યાં છે ? શેઠ બોલ્યા કે, અશોકના નીચે બેઠેલે છે તેને જુવે. ( ૨૪) ત્યારે તે સ્વજને વિસ્મય પામી મુનિને નમીને ત્યાં બેઠા, પછી શેઠ મુનિને નમી પૂછવા લાગ્યું કે, હાં ઉત્તમ સાર્થવાહ ણ છે ? [ ૨૫] સાધુ બેલ્યા ઈહાં દ્રવ્ય અને ભાવના ભેદે કરી બે પ્રકારે સાર્થવાહ હોય छे, सा पडेदो ते नव छ रे पातानु पोषण भेगक्यामा पशु . ( २६) તે બે પ્રકારના જીવને કંઈ પણ સુકૃતરૂપી ધન આપતા નથી, અને પરભવના રસ્તે ચાલતાં, તેની સાથે એક પગલું પણ નથી ભરતે. (૨૭). વળી તે કલહકંકાસ કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org