SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક, ૪૧૫ दो नवकारि छ पोरिसि-सग पुरिमड्ढे . इगासणे अह । सत्ते गठाणि अंबिलि--अ पण चउत्थि छ पाणे ॥ ८ ॥ चउ चरिमे चउ भिग्गहि-पण पावरणे नव निव्वीए । आगारुक्खित्तविवेग मुत्तु दवविगइ નિમિષ ા 3 વિસાન પામી--સલામા સંચાવેલોર | पच्छन्नकाल मेहाइ3.-दिसिविवज्जासु दिसिमोहो ॥ १० ॥ साहुवयण उग्घाडा-पोरिसि५ तमुत्थया समाहिति । संघाइकज · महयरगिहत्थवंदाइ सागारी८ ॥ ११ ॥ आउंटण मंगाणं --गुरुपाहुणसाहुं गुरुસમૃદા૧૦ | પઢિાવ વિદિ -- ftવળ પદોરા ૨ા . खरडिय लूहिय डोवाइ-लेव१३ संसठ्ठ दुद्धमंडाई१४ । उक्खित्त पिंडविगईण १५-मक्खियं अंगुलीहि मणा ॥ १३ ॥ लेवाड दक्खपा ભિગ્રહમાં ચાર, પ્રાવરણમાં પાંચ, અને નીવીમાં નવ કે; આઠ આગાર છે, પણ દ્રવ વિતિમાં ઉક્ષિત વિવેક આગાર છોડીને આઠજે આધાર છે. . ૮-૯ ] 'વિસરી જવું, તે અનાજોગ છે ૧, ઓચિંતી પિતાની મેળે કોઈ ચીજ મુખમાં પેસી જાય, તે સહસાકાર છે ૨, વાદળાના લીધે વખતની ખબર ન પડે, તે પ્રચ્છન્નકાળ છે ૩, દિગ્વિ પર્યાસ થઈ જાય, તે દિશામેલ છે , “ વાડ પરિ”િ એમ સાધુઓ બેલે, તે સાધુ વચન છે ૫શરીરની સ્વસ્થતા તે સમાધિ છે ૬, સંઘાદિકનું કામ તે મહત્તરાગાર છે , ગૃહસ્થ કે બાંદિ પ્રમુખ તે સાગારિ આગાર છે ૮, અંગોને હેરવાં ફેરવવાં, તે આ ઉટણપસાર કહેવાય છે , ગુરૂ કે પ્રાણ સાધુ આવતાં ઉઠવું, તે ગુરૂ અદ્ભુત્થાન આગાર છે ૧, પરિસ્થાપન વિધિથી લેતાં પારિડાવણિ આગાર કહેવાય છે ૧૧, યતિઓને પ્રાવરણમાં કડિપટ્ટને આગાર ગણાય છે ૧ર. ખરડાયા બાદ લૂછેલી ઈ વગેરે તે લેપ જાણવો. દૂધમાં બાંધેલ ભવ્યાં તે સં. સૃષ્ઠ બંધાયેલી વિગઈ ઉપર મેળવવાથી ઉક્ષિપ્ત ગણાય, અને આંગળથી લગાર ચોપડેલું, તે પ્રક્ષિત કહેવાય. (૧૩) કાખનું પાણી તે લેવાડ કહેવાય. સેવી [ કાંજી નું પાણી તે અલવાડ કહેવાય, ઉષ્ણજળ તે અચ્છ કહેવાય, ધવણનું પાણી તે બહુલ કહેવાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy