________________
*
यवहार.
૨૨૩
चं-याति धनं तर्हि तस्यैव ॥ ५६ ॥ सागर आख्यादेव-देव तथापि च सुधार्मिकधुरीणः । नित्यं सत्यं वक्ता-मम प्रमाणं स एवा स्तु ॥ ५७ ॥ आहाय्य भूमिपतिना-कमलो मधुमधुरया गिरा पोचे । व्यतिकरमिममखिलं वं वेत्सि ततो वद यथावृत्तं ॥ ५८ ॥ कमलः स्पष्टमभाषिष्ट-शिष्टजनगर्हितं कुगतिजनकं । अन्योपि कोप्याकंन वदति, किमु चिदितजिनवचनः ॥ ५९॥
___सज्जनकार्येप्ययथार्थ-भणनमंगति न संगति देव । येनैषएव शुचिसत्य-वचनकनकस्य कषपट्टः ॥ ६० ॥ यदिच यथास्थितभणने कुप्यति तनयो विरज्यते सुजनः । इत्यपि भवतु तथापि च-न युक्तमयथार्थ भणनं तु ॥ ६१ ॥
.. यत उक्तं. निंदंतु नीतिनिपुणा यदिवा स्तुवंतु । लक्ष्मीः समाविशतु गच्छतु
भ तेनुन धन जय छे. ( ५६ ) सागर माल्या , देव ! मे वात परी, ५ ते • पार्मि४ धुरी९५ मने हमेशा सत्यता छ, मारे भारे मेन मुद्ध छ. [ ५७ ] त्यारे રાજાએ કમળને બેલાવી મધ જેવી મીઠી વાણીએ પુછ્યું કે, તું આ આખો વ્યતિકર જાણે છે, માટે જેમ બન્યું હોય તેમ કહે. [ ૧૮ ] ત્યારે કમળ ખુલી રીતે બોલ્યો કે, જુઠું બોલવું તે શિષ્ટજનહિંત અને કુગતિજનક છે, તેને બીજે પણ કોઈ નહિ બોલે તો, જિન વચનને જાણ કેમ બોલે ? [૫૯] હે દેવ ! સજજનના માટે પણ જુઠું બોલવું मे भी नथी. २९५ ४, ०४ ५२॥ पवित्र सत्य चयन३५ सोनानी सौटी छे. [१०] જો ખરું કહેતાં પુત્ર કેપે તથા કુટુંબ વિરક્ત થાય, તે તે થાઓ, પણ જૂઠું બોલવું पानी नथी. (११)
જે માટે કહેલું છે કે નીતિ નિપુણ લોકે નિંદો કે વખાણ, લક્ષ્મી તેની ઈચ્છા પ્રમાણે આવે કે જાઓ, આજેજ મરણ આવે કે યુગાંતરે આવે, પણ ન્યાયવાલા, માર્ગથી ધીરજને એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org