SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ ઘર્મ રત્ન પ્રકરણ. [ ટી. ] अन्यथाभणमयथार्थजल्पनमादिशब्दावचकक्रियादासोपेक्षाऽसद् - भावमैत्रीपरिग्रहस्तेषु सत्सु श्राक्कस्येतिभावः-अबोधैर्धर्माप्रार्जीज मूलकारणं परस्य मिथ्याद्रष्टोयमेन निश्चयेन भवतीति शेषः - તથા દિશાવતા વર્તમાનમાોવા સંમતિ–“ધિTez સૈનંરાસન, ચર કાચ શિ®નનનિરિૉડલ્ટીમાં જુનિ निवृतिर्नोपदिश्यते " इतिनिंदाकरणादमी पाणिनो जन्मकोटिष्वपि बोधि न प्राप्नुवंतीत्यबोधिबीजामिदमुच्यते ततश्चाबोधिबीजाद् भवपरिदृद्धि भवति तनिंदाकारिणस्तनिमितभूतस्य श्रावकस्यापि. शासनस्योपघाते. यो-नाभोगेनापि वर्तते । ટીકાનો અર્થ . અન્યથા ભણન—એટલે અયથાર્થ ભાષણ આદિ શબ્દથી વંચક ક્રિયા, દેની ઉ-- પેિક્ષા, તથા કપટ મૈત્રી લેવી, એ દેશે હોય તે, શ્રાવક બીજા મિયા દ્રષ્ટિ જીવને નક્કીપણે અધિનું બીજ થઈ પડે છે. એટલે કે, તેથી બીજા ધર્મ પામી શકતા નથી. કારણ કે, એ દષમાં વર્તતા શ્રાવકને જોઈ, તેઓ એવું બેલે કે, “ જિન શાસનને ધિક્કાર થાઓ કે, જ્યાં શ્રાવકોને આવા શિષ્ટ જનને નિંદનીય મૃષા ભાષણ વગેરા કુકમથી અટકાવવાને ઉપદેશ કરવામાં નથી આવ. આવી રીતે નિંદા કરવાથી તે પ્રાણિ કોડ જન્મ લગી પણ બેધિને પામી શકતા નથી, તેથી એ અધિ બીજ કહે-- વાય છે, અને તે અધિ બીસ્થી તેવી નિંદા કરનારને સંસાર વધે છે, એટલું જ નહીં, પણ તેના નિમિત્તભૂત શ્રાવકને પણ સંસાર વધે છે. જે માટે કહેવું છે કે – જે પુરૂષ અજાણતાં પણ શાસનની લઘુતા કરાવે, તે બીજા પ્રાણિઓને તેવી રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy