________________
૪૯૨
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
-
-
-
त्यत्तवा दूरतरं कदाग्रइमहो मोहाकुलीनाजनामाध्यस्थ्यं भजत प्रयत्नवशतो धर्मविचारे सदा ॥ १२१ ॥
॥ इति प्रदेशिमहाराजचरितं समाप्तं ॥
इति प्रपंचितः सप्तदशसु भेदेषु मध्यस्थ इति चतुर्दशो भेदःसंप्रत्यसंबद्ध इति पंचदशं भेदं निरूपयितुमाह.
(मूलं ) भावंतो अणवरयं-खणभंगुरयं समत्थवत्थूणं । संबद्धोवि धणाइसु-वजइ पडिबंधसंबंधं ॥ ७४ ॥
( टीका ) . भावयन् पर्यालोचयन् अनवरतं प्रतिक्षणं क्षणभंगुरतां सततविन
હમેશાં પ્રયત્ન પૂર્વક મધ્યસ્થપણું ધારણ કરે. (૧૨૧ )
આ રીતે પ્રાદેશિ મહારાજાનું ચરિત્ર છે. એ રીતે સત્તર ભેદમાં મધ્યસ્થરૂપ ચૌદમો ભેદ વર્ણ, હવે અસંબદ્ધરૂપ પંદરમા ભેદનું નિરૂપણ કરે છે.
મૂળ અર્થ. સમસ્ત વસ્તુઓ ક્ષણભંગુર છે, એમ નિરંતર ભાવ થકે ધન વગેરેમાં સંબદ્ધ (જોડાઈ રહેલે ) છતાં, પણ પ્રતિ५५ पलित रे. (७४) .
aa अर्थ. ભાવ થકે એટલે વિચાર થકે અનવરત–પ્રતિક્ષણ, સમસ્ત વસ્તુ એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org