________________
' ' ધર્મ રત્ન પ્રકરણ
:
કે (ટી#i) gવરને “રે દ્રિ રાણી ” ચાટિના-મોગ, આજ્ઞાदान-न संगतो नोचितः शुदधर्माणां प्रतिपनजिनमतानां, धर्महानिधमलाघवहेतुत्वात्..
तत्र धर्महानिः .. फरुसवयणेण दिणतव-महिक्खिवंतो य हणइ मासतवं,
વરિત સવમળો-ફળ તો જ સાપ ( તિવનાર) '
धर्मलाघवं पुन " रहो धार्मिकाः परपीडापरिहारिणः सविवेका એ આવ વજારો/ શિરો લેતી? ત્યાર છેकोपहासात्
તથ,
अप्रिय मुक्ताः पुरुषा:-प्रवदंति द्विगुण मपियं यस्मात् । तस्मान वाच्य मप्रिय-ममियमश्रोतुकामेन ॥ १॥ विरज्यते परिवारो-नित्यं कर्कश
1 ટીકા ' અરે દરિદ્ર દાસી પુત્ર ! ઈત્યાદિ કઠોર વચને કરીને અભિગ એટલે હુકમ કરવ સંગત નથી, એટલે ઉચિત નથી—નકોને તે કહે છે ) શુદ્ધ ધમને એટલે જૈન ધર્મ પાળનારને. કેમકે તેથી ધર્મની હાનિ તથા લાઇવ થાય છે. ત્યાં ધર્મ હાનિ એ રીતે કે, કઠોર વચનથી તે દિવસનું તપ નાશ પામે. અધિક્ષેપ (આક્રોશ ) કરતાં માસ તપ હણાય, શાપ દેતાં વર્ષનું તપ હણાય, અને મારામારી કરતાં આખું શ્રમણપણું હણાય.
વળી પરૂષ વાણી બોલતાં લેકેમાં ધર્મની લઘુતા પણ થાય. કેમકે લેકે હસે કે, જુ આ ધાર્મિક પરપીડા પરિહરિ અને વિવેકી શ્રાવકે આવી બળતા અંગાર જેવી વાણી બોલે છે..
તેમજ કોઈને પણ અપ્રિય કહેતાં તે પાછું બમણું અપ્રિય બેલે છે, માટે અપ્રિ. ય નહિ સાંભળવા ઇચ્છનારે કોઈને અપ્રિય નહિ કહેવું. [૧] હમેશાં કર્કશ બેલનારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org