SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ णिघाताभावात्तु बहिच्या पालितं. ततो देशस्य भंजनादेशस्यानुपालनादतिचारव्यपदेशः प्रवर्तते. उक्तं च. न मारयामीतिकृतव्रतस्य-विनैव मृत्यु क इहातिचारः ? इत्याशंक्योत्तरमाह. निगद्य यः कुपितो वधादीन्-करोत्यसौ स्याभियमेऽनपेक्षः १ मृत्योरभावानियमोस्ति तस्य-कोपाद् दयाहीनतया तु भग्नः, देशस्यभंगादनुपाळनाच-पूज्या अतीचारमुदाहरति २ यञ्चोक्तं-व्रतेयत्ता विशीर्येत इत्यादि-तदप्ययुक्त. विशुद्धहिंसादिविरतिसद्भावेहि बंधादीनामभाव एवेति. આયુષ્ય બળવાન હેવાથી તે જંતુનું મરણ પણ નહિ થાય, ત્યારે બાંધનારને દયાને પરિણામ ન હોવાથી અને વિરતિની દરકાર નહિ રાખવાથી અંતર વૃત્તિએ તે વ્રત ભંગાયું. છતાં પ્રાણિને ઘાત નહિ થવાથી બહેરથી વ્રત પળાયું છે. માટે દેશનું ભંજન થયું અને દેશનું પાલન થયું તેનેજ અતિચાર કહેવામાં આવે છે. જે માટે કહેવું છે કેહું મારું નહિ એવી પ્રતિજ્ઞા કરનારને મરણ થયા વગર શેને અતિચાર લાગે છે આ શંકાનું ઉત્તર કહે છે કે, જે કેપથી વધાદિક કરે તે વ્રતમાં નિરપેક્ષ ગણાય. સામાનું મૃત્યુ કદાચ ન થયું, તેથી તેને નિયમ કાયમ દેખાય છે, પણ કોપથી દયાહીન થવાથી તે ભંગાયેજ છે. એમ દેશ ભંગ થવાથી અને દેશે પળાયાથી આચાર્યો એને અતિચાર કહે છે. . . વળી જે કહ્યું છે, એમ થતાં વ્રત સખા તુટે તે પણ અયુકત છે, કેમકે હિંસાદિકની જે ગેખી વિરતિ કાયમ રહે છે, ત્યાં બંધાદિક હાય ના ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy