________________
ભાવ શ્રાવક.
४३६
'.. . तह बहुबहुविहाखिप्पा-निस्सियनिच्छियधुवेयरहएहिं । तेहिं अडवीसेहि-तिन्नि सया हुंति छत्तीसा ॥ ५९ ।। नाणा सद्दसमूह-बहुं पिह મુળરુ મનનારાં વઘુવર કામ-નિમાવું છે ને. खिप्प मचिरेण तंचिय-सरूवओं तं अणिस्सिय मलिंगं । निच्छिय मसं. सयं जं-धुव मच्चंतं नयः कयाइ ॥ ६१ ॥ मइनाणुकोसठिई-छावट्ठी अयर अहिय · इगजीवे । एवइकालपमाणं-सुयनाणं तं तु चउद्सहा ॥ ६२ ॥ अक्खर संनी सम्म-साईयं खानु सपज्जवसियं च । गमियं ચંપવાં –સત્તવિ vv સાવરવા / હર '. ... संमत्तपरिग्गहिय--सम्मसुयं लोइयं तु मिच्छत्तं । आसज्ज उ सोयारं--लोइयलोउत्तरे भयणा ॥ ६४ ॥ ओहीनाणं दुविहं--भवाचइयं च गुणनिमित्तं च । भवपच्चइयं: दुण्ई-भेरइआणं सुराणं च ॥ ६५ ॥ उ
તે અઠાવીશ ભેદોને બહુ બહુવિધ, ક્ષિપ, અનિશ્ચિત, નિશ્ચિત અને યુથ છ પ્રકાર તથા એ છના પ્રતિપક્ષી છ પ્રકાર મળી બાર પ્રકારે ગણતાં ૩૩૬ ભેદ થાય. (૫)
જુદી જુદી જાતના અનેક શબ્દોને જૂદા જૂદા ઓળખવા તે બહુ છે, તે દરેકના પાછા 'સ્નિગ્ધ મધુરાદિક અનેક ભેદ જાણવા તે બહુવિધ છે. . ૬૦ ] તે ઝટ પોતાના રૂપે ‘ઓળખવા તે અચિર છે. લિંગ વગજ જાણવું તે અનિશ્ચિત છે. સંશય વગર જાણવું તે નિશ્ચિત છે. કોઈ વેળા નહિ પણ અત્યંત જાણવું તે ધ્રુવ છે. (૬૧) મતિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ એક જીવના હિસાબે છાસઠ સાગરેપમ છે. એટલાજ કાળના પ્રમાણુવાળું શ્રુતજ્ઞાન છે. તેના ચંદ ભેદ છે–અક્ષર, સંજ્ઞિ. સમ્યક સાદિ, સપર્યવસિત, ગમિક, અને અંગપ્રવિષ્ટ એ સાત ભેદ, અને તેના પ્રતિપક્ષી સાત ભેદ. (૬૨-૬૩) • - - સમ્યકત્વ પરિગ્રહીત તે સમસ્થત છે. લૌકિક તે મિથામૃત છે. તેમ છતાં શ્રેતાની અપેક્ષાએ લાકિક અને લત્તરમાં સમ્યફ અને મિથ્યાપણની ભજના છે. [૬૪] અવધિજ્ઞાન બે પ્રકારે છે– ભધ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક. ત્યાં નારક અને દેવોને ભવ પ્રત્યયિક અવધિ છે. (૬૫) ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અને જઘન્યથી દશ હજાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org