________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
च धम्म मिच्छामि आह सिही तओ एवं ॥ ४२ ॥ भद्द इह मणुयजम्मस्स--सारफल मित्तियं चिय जयंमि । जं कीरइ जिणवंदण -धम्म कहासवण माईयं ॥ ४३ ॥ इय भणिय तेण सहिओ--सुदसणो पत्तो समोसरणे । पणविहअभिगमपुव्वं--पयओ पणमेइ जिणनाहं ॥ ४४ ॥ हस्सि सुपुत्रनयणो-वियसियवयणो कजली मुमणो । भत्ति बहुमाणपवणो-दय निमुणइ देसणं पहुणो ॥ ४५ ॥ .
तथाहि, । भो भविया कहमकि लहिय-मणुयजम्म हवेह पवणमणा । जिण. परपवयणसवणे दाहरणे; सपलाणकरणे ॥ ४६ ॥
जओ, . सुआ जाणइ कल्लाणं--सुआ जाणइ पावगं । उभयपि जाणई सुआ जं छेयं तं सपायरे ॥ ४७ ॥ अंहःसंहति भूधरे कुलिक्षति क्रोधानले नीरति । पूर्ज आइयतमो भरे मिहिरति श्रेयोढुमे मेघति । माघन्मो
॥४६॥
ચાલી હું પણ તે જિનને નમવા અને ધર્મ સાંભળવા ઇચ્છું છું. ત્યારે શેઠ આ રીતે બે. (૪૨) હે ભદ્ર ! જિન વંદન અને ધર્મ કથાનું શ્રવણ કરવું એજ આ મનુષ્ય જન્મનું ઉત્તમ ફળ છે. ( ૪૩ ) તેમ કહીને તેને સંધાતમાં લઈ સુદર્શન શેક, સમોસરણમાં આવી પાંચ અભિગમ પૂર્વક પ્રયતાની જિનેશ્વરને વાંદતો હવે. [૪] તે શેઠ હર્ષાશ્રુથી ભરાયેલા નેત્રવાળે અને વિકસિત મુખવાળા થઈ હાથ જોડી શુદ્ધ અંતઃકરણથી ભકિત અને બહુમાન રાખી આ રીતે પ્રસ્તી દેશના સાંભળવા લાગ્યો. [ ૪૫ ] દેશના–હે ભવ્ય ! તમે જેમ તેમ કરી મનુષ્ય જન્મ પામ્યા છે, માટે સકળ દુખ હરનાર અને સકળ સુખ કરનાર જિન પ્રવચનને સાંભળવામાં તત્પર થાઓ. (૪) જે માટે કહ્યું છે કે, સાંભળ્યાથી કલ્યાણ જાણી શકે–સાંભળ્યાથી પાપ જાણી શકે એ બને સાંભળ્યાથી જાણે–પછી જે રૂડું લાગે તે આચરે. [ ૪૭ ] સમ્યગ ધર્મના વિચાર વાળા વચનનું સાંભળવું તે પ્રાણિઓના પાપ સમુહરૂપ પર્વતને વિદારવામાં જ સમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org