________________
બાર વ્રત.
•
૮૭
आणंदो नमिय पंहु-तुट्ठो पुच्छेइ नाह, किं गिहिणी • इप उप्पजइ ओही-भयवपि भणेइ आमं ति... ४६ तो पुन्बुत्तपमाणं-नियओही भणइ सामिणो पुरओ, તો સાક્ષા– સાબી શા , ( ૪૭
ગતિએ ગાવા, જિળિો હિમ વર્ષના હિમાण समुप्पज्जइ-नोचवणं एमहालए.-तं गं तुमं आणंदा, एयरस ठाणस्स आलोयाहि, पडिकमाहि, निंदाहि, गरिहाहि, विउहाडि, विसोદાર, દરિશું તમારે વિઝા”. - तएणं से आणंदे भयवं गोयमं एवं क्यासि:-अलि भंते जिणवयणे संताणं तच्चाणं तहियाणं सब्भूपाणं भावाणं आलोइज्जइ, ભાવ-વિનિજ?
ત્યારે તેમને આનંદ શ્રાવક નમીને પુછવા લાગ્યો કે, હે ભગવન ! શું ગૃહસ્થને અવધિજ્ઞાન ઉપજી શકે? ત્યારે તે ભગવાન બોલ્યા કે, હા ઉપજે, ૪૬
ત્યારે તેમની આગળ તેણે પિતાને ઉપજેલ અવધિનું પ્રમાણુ કહી બતાવ્યું. ત્યારે ઉતાવળા થઈને ગાત્તમ સ્વામી નીચે મુજબ કહેવા લાગ્યા – ૪૭
“ હે આનંદ ! ઘરવાસે વસતા ગૃહીને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય એ વાત ખરી છે, પણ આટલું મોટું નહિ થાય. માટે હે આનંદ ! તું આ બાબતની આલોચના લે, પ્રતિક્રમણ કર, નિંદા કર, ગહ કર, નિવૃત્તિ કર, વિશુદ્ધિ કર, અને યથાયોગ્ય તપ કચંરૂપ પ્રાશ્રિત અંગીકાર કર. ”
ત્યારે તે આનંદ ભગવાન ગૌતમ સ્વામીને આવું કહેવા લાગ્યા – હે ભગવન ! શું જિન વચનમાં એવું છે કે, છતાં તથ્ય તથા ભૂત સદૂભૂત ભાવની પણ આલોચના અને પ્રાયશ્ચિત લેવાં જોઈએ ? ગૌતમ સ્વામી બોલ્યા કે, એમ કેમ બને ?
- ત્યારે આનંદ બોલ્યો કે, જે એમ છે તે હે ભગવાન! તમેજ એ બાબતની આલોચના વગેરે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org