________________
४०.
श्री धर्भ २ल
२९५.
.
-
-
षितश्च त्रयाणामप्यतिचारतया संभवति यदाहि परदारादिषु मैथुनं न कुर्वेन कारयामि इत्यभिग्रहःस्यात्तदा पराववाहकरणेऽर्थतो मैथुनस्य तेषु करणमनुष्ठितं भवत्यतो भंगः-, विवाह एवायं मया विधीयते-न परंदारादि मैथुनामीत भावनया तु व्रतसापेक्षत्वादभंग इत्यतिचारता.
कामे कामोदयजन्ये मैथुने अथवा सूचना सूत्रमिति कामे कामभोगेषु-तत्र समयपरिभाषया कामौ शब्दरूपे, भोगा गंधरसस्पर्शा-स्तेषु तीवाभिलाषोऽत्यंतं तदध्यवसायः अयमपि पूर्वोक्तानामतिचारतया युज्यत एव यद्यपिहि खदारादिषु तीव्रोपि कामाभिलापस्तेषां साक्षादमत्याख्यातत्वान्मुत्कल एवेति कुतस्तत्करणेप्यतिचारसंभव, स्तथाप्यसौ न विधेयोयतो विदितजिनवचनः श्रावकः श्राविका वात्यंतपापभीस्तया ब्रह्मचर्य चिकीर्षुरपि यदा वेदोदयासहिष्णुतया तद्विधातुं न शक्नोति तदा यापनामात्रार्य स्खदारसंतोषादि प्रतिपद्यते-अतीव्राभिलाषिणोपि च यापनायाः
પરદારની સાથે મૈથુન નહિ કરું, અને નહિ કરાવું, એમ અભિગ્રહ લીધે છે ત્યારે પરવિવાહ કરતાં પરમાર્થે મૈથુનજ કરાવ્યું થયું માટે ભંગ થયે. અને આ તે હું વિવાહજ કરું છું-ક્યાં મૈથુન કરાવું છું ?. એવા વિચારથી વતની અપેક્ષા રહે છે તેથી અતિચાર થયો.
કામમાં એટલે કામના ઉદયથી કરાતા મૈથુનમાં અથવા એ સૂચક શબ્દ હેવાથી કામભાગમાં, ત્યાં શબ્દ અને રૂ૫ને શાસ્ત્રમાં કામ ગણે છે, અને ગંધ રસ તથા સ્પર્શને ભોગ ગણે છે, તેમાં તીવ્રાભિલાષ એટલે અત્યંત અધ્યવસાય, એ પણ ત્રણેને અતિચાર ડોર . જે તે પિતાની સ્ત્રીમાં તીવ્ર કામાભિલાષ તેમણે સાક્ષાત પ્રત્યાખ્યાત નથી કર્યો, તેથી તે તેમને મોકળાજ છે, એટલે તે કરતાં તેમને શામાટે અતિચાર લાગે તે પણ તે અકરણીય છે. કેમકે જિનવચનને જાણનાર શ્રાવક કે શ્રાવિકા અત્યંત પાપભીરુ હેઈ બ્રહ્મ ચર્ય ધરવા ઈચ્છે છે, છતાં વેદને ઉદય નહિ રહી શકવાથી તે ધરી નથી શકતા, ત્યારે તેિની અંતિમાત્ર કરવા માટે સ્વદાર સંતોષ વગેરે અંગીકાર કરે છે. આમ હોવાથી અતીત્ર
અભિલાષાથી પણ શાંતિ થતી હોય તે પછી તવાભિલાષ પરમાર્થે ત્યાગ કરેલો જ જાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org