________________
ભાવ શ્રાવક.
. ४८७
नवरं नास्तिकवाद-क्रमागतं वर्जयामि कथं ॥ ८६ ॥ .. ..
केशी जगाद नैतत्-किंचिन्नरनाथ सति विवेके, हि । व्याधिर्दारियं वा-क्रमागतं मुच्यते न किमु ॥ ८७ ॥ .. .
तथा . . हेयोपादेयविचार-चातुरीकलितचित्त धरणीश । अत्रार्थे दृष्टांतःस्पष्टं श्रृणु सावधानमनाः ॥ ८८ ॥ इह केपि पुरावणिजो-विदेशमगमन् । धनार्जननिमित्तं । तत्रायसः खनौ बहु-तदतिसमर्थ समाददिरे ॥ ८९॥ 'सार्थवशात्ते चाग्रे-यांतस्त्रपुभूमिमाप्य तत्रायः । त्यक्त्वैके बुद्धिधनास्तदयों मूल्येन लांतिस्म ॥ ९० ॥ अपरेत्वेतदयः स्वय-मंगीकृतमुज्झ्यते कथंकारं ? । इति तदविहायजगृहु-र्न बालिशा बंगमंग हहा ॥ ९१ ॥
एवं रजतं कनकं-तत्तत्सुखनौ यथोत्तरं सुधियः । लांतिस्म पूर्वपण्यं-त्यक्त्वा न पुनर्जडा इतरें ॥ ९२ ॥ अथ कथमपि रत्नाकर
પણ વંશપરંપરાથી આવેલા નાસ્તિકવાદને હું શી રીતે છોડું? [ ૮૬ ]
કેશીગુરૂ બેલ્યા કે, હે નરનાથ ! વિવેક હોય તો, એમાં કઈ નથી શું વારે ? पशप पराये मानता व्याधि , दारिद्रय भू४ाम नथी आवत ? [ ८७ ] qn
પાદેયના વિચારની ચતુરાઇને સમજનારા હે રાજન ! આ બાબત એક દ્રષ્ટાંત છે, તેનું સાવધાન મન રાખી રૂડી રીતે સાંભળ. [ ૮૮ ] ઈહ પૂર્વે કેટલાક વાણીયા ધન કમાવવા માટે પરદેશ ચાલ્યા. ત્યાં લોટાની ખાણમાં આવ્યા, એટલે તેમણે તે મોંધું લે મેટા જથ્થામાં ઉપાડયું. (૧૮૯ ) હવે સાથના વિશે તેઓ આગળ ચાલ્યા, એટલે તેઓને કલઈની ખાણ મળી, ત્યારે જેઓ બુદ્ધિવાન હતા, તેમણે લેટું છોડી, તેના બદલે કલઈ' Bाही. [८० ] सने नमो भूता , तेभए वियायु , सोते उपायु, मेटले મેલાય કેમ, એમ વિચારી તેને પકડી રાખી અફસ કે, કલઇને લઈ શક્યા નહિ ! [ ૯૧ ]
આ રીતે અનુક્રમે તે તે ખાણમાં બુદ્ધિવાનોએ રૂપું અને પછી તેનું ઉંચક્યું, પણ જે જડ હતા, તેમણે પૂર્વે ઉપાડેલે માલ છોડયો નહિ. ર ) હવે તેઓ જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org