________________
१४०
श्री धर्म न
२४.
अतिदायीयसी कुल्या-भोगलोलुपताभिधा ॥ १६ ॥
क्षेत्रं विवक्षितं जन्म-माला दुःखस्य संहतिः । अपरापरजन्माख्याः केदारा गणनातिगाः ॥ १७ ॥ · पानांतिकस्त्वसद्बोधो-बीजं कर्मकदंबकं । दुष्टो जीवपरीणामो-चापकस्तत्र सोद्यमः ॥ १८ ॥
। ततश्च. ___ उस तेनारघट्टेन-सिक्तं निष्पत्तिमागतं । प्रभूतसुखदुःखादि-- सस्यं नानाविधं नृप ॥ १९ ॥ एवं . भवारघट्टाति-भ्रमणोद्भीत 'चेतसा । दीक्षा तद्भयघाताय-मया दायि नरेश्वर ॥ २१ ॥ श्रुत्वेति • नृपतिर्भाम-भवाद्भीतमना भृशं । न्यस्य चंद्रसुते राज्यं-शमसाम्राज्य माददे ॥ २१ ॥ समित्रश्चंद्रराजोपि-राजन् राज्यश्रिया तया । सभ्यग्दर्शनसंशुद्धं-गृहिधर्ममशिश्रियत् ॥ २२ ॥ नत्वा गुरुपदद्वंद्वं-निजं धाम जगाम राट् । अन्यत्र मुनिराजोपि-विजहे . सपरिच्छदः
( ૧૫ ) ત્યાં અતિ સંકલષ્ટ ચિત્ત નામની પહેળા મળી હતી, અને બેગલુપતા નામે બહુ લાંબી નીક હતી. ( ૧૬ ) ત્યાં દુઃખ ભરપુર જન્મમાળા નામે ક્ષેત્ર હતું, અને ત્યાં જુદાં જુદા જન્મરૂપ અસંખ્ય ક્યારા હતા. (૧૭) ત્યાં અસદધ નામે પાનાંતિક (પાણી પાનાર) હતો, કમરૂપ બીજ હતું, અને તેને દુષ્ટ જીવ પરિણામ નામે મહેનતુ વાવનાર હતા. ( ૧૮ ) તેથી ત્યાં જે પાક વાવવામાં આવતે, તે તે અરઘથી ત્યાં સીંચાઈને તૈયાર थता. मे ५ ते हे सन् ! सुभ दु:५३५ हतो. ( १८ ) मा शतना १३५ १२५ના આકરા બ્રમણથી મારું ચિત્ત ભય પામતાં તે ભય ટાળવા માટે હે નરેશ્વર મેં આ दीक्षा सीधा छे. (२०)
એમ સાંભળીને રાજા ભયંકર ભવથી અતિશય બીત થકે પિતાના ચંદ્ર નામના પુત્રને રાજ્ય સેપીને ઉપશમનું સામ્રાજ્ય [ પ્રવજ્યા ] લેતે હ. [ ૨૧ ] ચંદ્રરાજા પણ તે રાજ્ય લક્ષ્મીથી શોભતે થકે સમ્યકત્વ પૂર્વક ગૃહિધર્મ સ્વીકારતે હ. (૨૨) પછી તે ગુરૂના ચરણે નમીને પિતાના ઠેકાણે આવ્યું, અને મુનીશ્વર પણ પરિવાર સહિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org