SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૫૧૯ कुतोपि हेतोः परित्यक्तुषशक्नुवनपि शिथिलभावो मंदादरः सन्–स. हि किल व्रताप्राप्तावपि इल्याणमयामोति-वमुश्रेष्टिसुतसिद्धवत्. તથા– अत्थिह नगरी तगरा-नगरीयमहिन्व सुकणया सुपहा । सययं પુષ્યામા-માસી સિદી વસ્તી છે ? A પથડિયTહાળવાયાसेणो सिद्धो य तस्स दो तणया । पयइपसंता भद्दा-पियंवया धम्मतिसिया य ॥२॥ सेणो सुणेवि धर्म-पव्वइओ सीलचंद गुरुमूले । चरणकरणेसु नवरं-पमायसीलो दढं जाओ ॥ ३॥ वुड्ढपिउपालणत्थंअगहियदिक्खो गिहमि निवसंतो । सिद्धो पुण सुद्धमई-अणवरयं વિત પર્વ જ છે कइया अदभारंभ-कारण चइय गेहवास मिमं । गिहिसं पर જાણે તે પરાયો હોય, તેમ તેને પાળે છે. મતલબ કે કોઈ પણ કારણે તેને છેડી નહિ શકતાં, પણ મંદ આદરવાળે રહે–કેમકે તે પુરૂષ વ્રત નહિ લે, તે પણ વસુશેઠના પુત્ર સિદ્ધકુમારની માફક કલ્યાણ પામે છે. સિદ્ધકુમારની કથા આ રીતે છે. ઈહાં પર્વતની પીળી જમીન માફક સુકનકા ( સારા સેનાથી ભરપૂર ) અને સુપ્રભા [ શેભતી ] તગરા નામે નગરી હતી. ત્યાં હમેશાં પૂર્વભાષી [ પહેલ બેલાવનાર ] વસુ નામે શેઠ હતા. [ 1 ] તેના વિનયવંત સેન અને સિદ્ધ નામે બે પુત્ર હતા, તેઓ સ્વભાવે શાંત, ભેળા, પ્રિયભાષી અને ધર્મના રાગી હતા. [ 2 ] તેમને સેન ધર્મ સાંભળીને શીલચંદ્ર ગુરૂ પાસે પ્રજિત થયે, પણ ચરણ કરણમાં બહુ પ્રમાદી થઈ પડે. ( ૩ ) બીજે સિદ્ધ પિતાનાં વૃદ્ધ માબાપને પાળવાને કારણે દીક્ષા નહિ લેતાં ઘરમાં વસ્ત થકે પણ શુદ્ધ મતિથી નિરંતર આ રીતે ચિંતવતે હતે. [૪] 1. કયારે હું આ ભારે આરંભના કારણ ઘરવાસને છોડીને પરમ સુખની હેતુભૂત " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy