________________
૧૩૪ *
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
वणबुदो सलुहओ एसो । चोरु ति काउ तेहिं-मूलाए अत्ति पक्खितो ॥ १८ ॥ अह रइसारो सिट्टी-नियपुत्तीए निइ-तु: त मवत्थं । बहु પરિકન કો-ના વાઘણીવા ? / તા તે સૂઢામ-સર: सा पिच्छिवि पहुं च पलवित्ताः । अंसुभरपुन्ननयणो-दुहियो से कु
गइ मयकिच्चं ॥ २० ॥ इत्तो य मुजसनामा–चउनाणी तत्थ आगओ तं च । नमिड पत्तो सिड़ी-गुरूवि इय कहइ से धम्म ॥ २१ ॥ भो भविया उन्भटवेस. वजणं कुणह चयह परुसगिरं । चिंतह भवस्सरूवं-जेण न पावेह दुक्खाई ॥ २२ ॥ तो सोउं संविगो-सिही पणमितु पुच्छए भयवं । मह जामाज्यदुहियाहि-किं कयं दुक्यं पुचि ॥ २३ ॥ भणइ गुरू अभिरामे-सालिग्गामंपि इत्थिया
*
આવેલા તલારની ગડબડ સાંભળી, તે ઉંઘમાંથી જગી ઉઠયે, ત્યારે તેમણે તેને ચાર કરવી, પકડીને ઝટ શુળા ઉપર નાખી દીધે. [ ૧૮ ] હવે રતિસાર શેઠ પિતાની પુત્રીની તે અવસ્થા જોઇને બહુ દિલગીર થઈ, જે જમાઈના પાસે આવ્યો કે, ત્યાં તેને તેણે શુળાથી ભેદાએલે છે. ત્યારે તે બહુ વિલાપ કરી, આંસુઓથી આંખે ભરી, દુખિત થયે થકે તેના અમૃત કાર્ય કરતે હ. [ ૧૮-૨૦ ] એવામાં ત્યાં સુયશ નામે ચઉનાણી (ચાર જ્ઞાનવાળા ) મુનીશ્વર પધાર્યા. તેને નમવા માટે શેડ ત્યાં આવ્યું, ત્યારે ગુરૂ તેને આ ધર્મ કહેવા લાગ્યા. (૨૧) હે ભવ્યો ! તમે ઉદ્ઘટ વેષનું વર્જન કરે, પુરૂષ વાણી ને તજી દે, અને ભવ સ્વરૂપને વિચારે, કે જેથી દુઃખ પામો નહિ. (૨૨) તે સાંભબળીને શેઠ વૈરાગ્ય પામી, ગરને નમીને પુષ્યા લાગે કે, હે ભગવન ! મારા જમાઈ અને પુત્રીએ પૂર્વે શું દુષ્કત કર્યું છે ? (૨૩) ગુરૂ બોલ્યા કે, મહિર શાલિગામમાં એક સ્ત્રી હતી, તે અવિના માફક બહુમત બાળ શુકા હતી, એટલે જેણીના ઘણુ બાળ પુત્રો મરણ પામેલા હતા, તથા તે દુર્ગત [ દરિદ્ર અને વિધવા હતી.
* * અટવી બહુમતબાળશુકા એટલે ઘણાં મલાં હોય છે, નાનાં પક્ષિઓ જેમાં એવી હોય છે. ' . . *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org