SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तए धीर. ।। १२९ ॥ इय : भणिरीए, तीए - मुक्का अमरस्स उवरि तुट्ठाए । परिमलमिलिय अलिउला - दसद्धवन्ना कुसुमबुट्टी ॥ १३० ॥ तं दट्टु महच्छरियं - तपियरो पुरंजणो समुरवग्गो । अमराए क्यणेणं - जाओ जिणदंसणे भत्तो ॥ १३१ ॥ ૩૯૦ ससुरेणं पहिट्टेणं - तो धूया पेसिया पइगिमि । तप्पभिइ अमर1. दत्तो - सकुटुंब कुण जिणधम्मं ॥ १३२ ॥ सुचिरं निम्मल दंसण-सारं पालिय गित्थधम्मं सो । जाओ पाणयअमरो - महाविदेहमि सिज्झिहिइ ॥•१३३ ॥ • अमरदत्तचरित्रमिदं मुदा गतमलं परिभाष्य विवेकिनः । भजत दर्शनशुद्धिमनुत्तरां - भवत येन महोदयशालिनः ॥ १३४ ॥ ॥ इत्यमरदत्तदृष्टांतः ॥ ( ·छ ) એમ કહીને તેણીએ તુષ્ટ થઇ અમરદત્તના ઉપર સુગ ંધથી મળેલાં ભમરાના ગુંજારવવાળી પાંચ વર્ણનાં ફૂલની દૃષ્ટિ કરી. [ ૧૩૦ ] તે મહા આશ્ચર્ય જોઇને અમરાનાં વચનથી તેના માબાપ, નગર જનો, તથા તેના'સાસરીયાં સર્વે જિનધર્મના રાગી થયાં. ( ૧૩૧ ) • ત્યારે સસરાએ રાજી થઇ પાતાની પુત્રીને પતિના ઘેર મોકલાવી, ત્યારથી અમરદત્ત સકુટુંબ જિનધર્મ કરવા લાગ્યા. ( ૧૩૨ ) આ રીતે ચિરકાળ નિર્મળ સમ્યકત્વને ગૃહસ્થ ધર્મ પાળીને તે પ્રાણત નામના બારમા દેવલાકમાં દેવતા થયા, અને મહા વિદે હમાં જન્મી મેક્ષે જશે. [ ૧૩૩ ] આ રીતે અમરદત્તનું આ નિર્મળ ચરિત્ર હર્ષથી વિચા રીતે હે વિવેકી જતા ! તમે સર્વથી અધિક દર્શન શુદ્ધિ ધારણ કરો, કે જેથી મહાય पाभो. [ १३४ ] આ રીતે અમરદત્તના દ્રષ્ટાંત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy