________________
*व्यवहार..
.
२२५
पुना-रसनाच्छेदा? सि रे दुष्ट । किंतु कमलांगभूरिति-मुक्तोसि विमुकसत्यधनः ।। ७० ॥
अथ सागरोपि दुष्टो-न्यगदज्जगतीश सकलमपि पण्यं । पु. ग्यात्मनोपयिष्ये-तलोभमलस्य कमलस्य ॥ ७१ ॥ क्षितिपतितिलकेन समृद्ध-शुद्धिसबुद्धिरंजितेन भृशं । सचिवशचीवरपदसलिल-सागरः सामरश्चक्रे ॥ ७२ ॥ निरतो यथार्थभणने-कमलः कमलामनाविलामाप । प्रवज्य विमलकेवल-कलितः शिवसौधमध्यास्त ॥ ७३ ॥
एवं मृषाविटपिपाटनदीप्तदंतदंतावलस्य कमलस्य निशम्य वृत्तं ।।। स्यक्त्वा जना जनितवाच्यमसत्यवाक्यंनित्यं यथार्थभणने कुरुत प्रयत्नं ॥ ७४ ॥
॥ इति कमलश्रेष्टिकथा ॥ इत्युक्त ऋजुव्यवहारे यथार्थभणनस्वरूपः प्रथमो भेदः-संपति द्वि
તું સત્યહીન હોવાથી જે કે જીભ કાપવા લાયક છે. છતાં કમળને પુત્ર છે, માટે તેને જ મેલું છું ( ૭૦ ) હવે સાગર પણ હર્ષિત થઈ બેલ્યો કે, હે રાજન ! હું બધું માલ પવિત્ર આત્માવાળા અને નિર્લોભી કમળશેઠને આપીશ. [ ૭૧ ] ત્યારે તેની ભારે પવિત્ર સદ્દબુદ્ધિથી રંજિત થઈને તે ઉત્તમ રાજાએ સાગરને મંત્રીશ્વરપદરૂ૫ પાણીને સાગર બનાવ્યું. ( ૭ ) આ રીતે યથાર્થ બોલવામાં નિપુણ કમળ નિર્મલ લક્ષ્મી પામ્યો, અને દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી મુકિતએ પહોંચે. (૭૩) આ રીતે મૃષાવાદરૂપ ઝાડને પાડવા માટે દીપતા હાથી સમાન વિમળશેઠનું વૃત્તાંત સાંભળી, હે ને ! તમે નિંદનીય અસત્ય વાકય મૂકીને હમેશ યથાર્થ કહેવામાં યત્ન કરે. [ ૭૪ ]
- भारी मशनीय छ । એ રીતે ઋજુવ્યવહારમાં યથાર્થભણન સ્વરૂપ પહેલે ભેદ કહે, હવે બીજો ભેદ
२६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org