________________
२३
મધુરાં સ્વપ્ન
હતા. સીધા પહોંચ્યા શેડ ભૂરાભાઈ ને ઘેર. અહી' પ્રાસુક પાણીની હમેશાં જોગવાઇ રહેતી. પાણી પીને તરસ છીપાવી. મન પણ શાંત થયું. અહી ઘેાડી વાતચીત કરી મહારાજશ્રીની પાસે ગયા.
શ્રી. આત્મારામજી મહારાજ શિષ્યમંડલી સહિત ખેડા હતા. ત્યાં છગનભાઈ એ જઈ વંદણા કરી.
“ લે ! ભાઈ ! તારા છગન તે આવી પહેાંચે. શું એના વૈરાગ્ય ? પૂરા રગાઇ ગયા છે. ભાઈ! મારી તે ભવિષ્યવાણી છે કે આ કુમારદ્વારા ધમ અને સમાજની ભારે પ્રભાવના થશે.
""
રાત્રિ જામતી હતી. શાન્તિ પથરાયેલી હતી. ઉપશ્રયમાં બધા આરામથી નિદ્રાને ખેાળે પડચા હતા, પણ છગનભાઇને શાન્તિ નહાતી, નહાતા આરામ, ઊંઘ પણ આવતી નહોતી. ઘડી દીક્ષાના, ઘડી ભવિષ્યના, ઘડી મેટાભાઇની બીકના તેા ઘડી વૈરાગ્યના વિચારો મનમાં આવતા અને કિશેર મન મૂઝાઈ ઊતું. અનિદ્રિત અવસ્થામાં એકાએક એક સ્વપ્ન ઊતરી આવ્યું.
જાણે ગુરુમહારાજ પ્રસન્ન થયા છે, સામે હાથ જોડીને મેટાભાઈ ઊભા છે, તેમણે દીક્ષા માટે પેાતાની સ`મતિ આપી દીધી. પેાતે નાચી ઊડ્યા. પછી તેા દીક્ષાના મહે।ત્સવ થયા. આનંદ આનંદ છવાઇ રહ્યા. દીક્ષાનેા માટા વરઘેાડા નીકળ્યેા. ગુરુદેવે દીક્ષા આપી—મહાન આશીર્વાદ આપ્યા ને પછી તે પાંચ નદીએથી સભર એવા પ'જામદેશ આવ્યે —મોટા મોટા વિહાર કર્યા—ધકા અને ધર્મજાગૃતિ