________________
४२२
યુગવીર આચાર્ય બેલીવાળાના સાથિયા પછી થવો જરૂરી છે. શરત એ કે પાંચ રૂપિયાથી ઓછી બેલી ન થવી જોઈએ, નહિ તે ચેવટિયાને સાથિયે પહેલે થશે. આમાં મંદિરની આ વક પણ થશે અને અદાલતની આજ્ઞાનું પણ માન રહેશે ને સંઘમાં શાંતિ થશે.
૨ જ્યારે આખા શહેર સમસ્ત (સંઘ-સમસ્ત) ને ઉત્સવ હોય ત્યારે વટિયાને જ સાબલે રહે પણ કઈ એક વ્યક્તિને ઉત્સવ હોય તો તેને સાબેલ હવે જોઈએ. પિતાની ખુશીથી ચોવટિયા બીજે સાબેલે રાખે છે તેમાં કાંઈ હરકત જેવું નથી.
૩ કુડાલના લાડુ–લાણ આદિની વ્યવસ્થા કેઈન સ્થાન પર થવાને બદલે હવે પછી ધર્મશાળા આદિ પંચાયતના મકાનમાં કરવી.
૪ ભાંગને રિવાજ તે મનુષ્ય જીવનની દષ્ટિએ હાનિકારક હેવાથી ઉડાવી દેવામાં આવે છે. આવા બૂરા રિવાજેને તે જડમૂળથી ઉખેડી મૂકવા જોઈએ.
૫ મંદિરને ભંડાર એક સાથે જ રહે. જુદે જુદે કઈ પાસે ન રહે. તેની વ્યવસ્થાને માટે નીચેના ચાર ગૃહસ્થ પાસે ચાર કુંચીએ રહે.
૧ શા. કેસરીમલ નેમાજી ૨ શા. અને પચંદ ગુલાબજી ૩ શા, ગુલાબચંદ મતીજી ૪ શા. ચમનાજી પ્રતાપજી.
વિશેષ હંમેશના કામને માટે ૧૨ સભ્યો કાયમ કરવામાં આવે છે. આ એક એક ગૃહસ્થ એકએક મહિને દેખરેખ રાખવાની જવાબદારી લેશે. વરસ પૂરું થતાં બારે