________________
૪૫૪
યુગવીર આચાય આવી છે. ભજનમ`ડળીએ ગાઠવાઈ ગઈ છે. હજારા શ્રી પુરુષા સામૈયામાં છે. સાત આઠ હજાર માણસાની મેટી મેદની જામી છે. ત્રણ કલાક જુલૂસ આખા શહેરમાં ફર્યું. સ્થાન સ્થાન પર ભજનમ`ડળીઓએ ભજન ગાઈ ને જનતાને મુગ્ધ કરી. જગ્યાએ જગ્યાએ શરમતની વ્યવસ્થા હતી. મુસલમાન-સનાતની-સ્થાનકવાસી અને શ્વેતાંબરની સેવ સમિતિઓ પ્રબંધ કરવા સાથે હતી. પુજારા સ્ત્રી-પુરુષા પંજાખના પ્યારા ગુરુના દર્શન માટે ખડેપગે ઊભાં હતાં. જગ્યાએ જગ્યાએ ગુરુવયને વધાવવામાં આવતા હતા. સ્વાગતમાં હિ ન્દુ-મુસલમાન-શીખ-આય*સમાજી અને અધિકારી વર્ગની બહુ મેટી સંખ્યા હતી. જનતાને પ્રેમ આજે માતા નહાતા.
વ્યાખ્યાનમંડપ પાસે ગુરુમહારાજની સામે હજારે સ્ત્રી-પુરુષા શાંતિથી બેસી ગયા. લાલા દૌલતરામજીએ એકસે સાનામહેારના સાથિયા કરી વંધ્રુણા કરી. મહારથી ગુરુવર્ષને વધાવ્યા.
ધન્ય એ ભક્તિ, ધન્ય એ ગુરુ !
ગુજરાનવાલા ભજનમ`ડળીની ગુરુ-પ્રાના થયા પછી પંજાબના શ્રી સંઘે ગુરુદેવનું સ્વાગત કરતાં અભિનન્દન પત્ર આપ્યું. તેના અનુવાદ નીચે આપવામાં આવ્યા છે. ૐ અર્જુમ્ ।
सूरि श्री विजयानंद प्रशिष्यं शान्त चेतसम् । जैनधर्मधरंवंदे, वल्लभं मुनि वल्लभं ॥ પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ્, ન્યાયામ્ભાનિધિ, જૈનાચાય”