________________
૪૫
યુગવીર આચા
અધિક શું કહેવું, અમે આપશ્રીના ગુણાનુવાદમાં સથા
અસમર્થ છીએ.
પૂજ્ય મુનિરાજ ! સ્વર્ગવાસી ગુરુમહારાજ(શ્રી આત્મારામજી) પછી આપે પરંજામના જૈનસમાજ ઉપર જે ઉપકારમયી મમતા રાખી છે તે માટે અમે આપના સદાના ઋણી રહીશું.
'
આપના અસીમ વિદ્યાપ્રેમકાઈથી અજાણ્યા નથી. મુંબઇનું ‘ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ’ અને પાલનપુરનું જૈન એજ્યુકેશન ફ્ડ ' આદિ સંસ્થાઓ-જે આપના ઉપદેશથી સ્થાપન થયેલી છે તે આપની શિક્ષાભિરુચિનુ જીવતું જાગતું દૃષ્ટાંત છે.
આ ઉપરાંત ગુજરાત, કાર્ડિઆવાડ અને મારવાડ આદિ દેશેામાં પગે ચાલીને વિહાર કરીને શિક્ષાપ્રચાર અને સમાજસુધારને માટે આપે જે પરિશ્રમ ઉડાવ્યેા છે તે માટે જૈનસમાજ આપને સદા આભારી રહેશે.
પંજાબ ભૂમિને માટે આજના દિવસ મહાન સૌભા ગ્યના છે. આ સમયે આપનુ અહીંનુ પદાપણું એક વિશેષ ગૈારવની વાત છે. આ વખતે પજાખના શ્રીસંઘની જે કાય!પલટ થઈ છે, તે આપના જ અતિશયવિશેષનુ ફળ છે. જનસમાજના સ્ત્રીપુરુષોનું આ સમયે મલમલ અને રેશમને બદલે માત્ર ખાદીના વેશમાં હાજર રહેવું, આપના આગમનના પ્રભાવનું પ્રત્યક્ષ ફળ છે.
અન્તમાં આપશ્રીના પવિત્ર ચરણામાં અમારી સવિનય પ્રાથના છે કે, આપ આપના શિષ્ય પરિવાર સહિત આ