________________
મગળ આશીર્વાદ
ગુરુદેવના સંદેશ--જ્ઞાનપ્રચાર અને સરસ્વતી મંદિરાની સ્થાપના હું કે તમે કદી ન ભૂલીએ.
૫૧૭
"
"
“ વિશેષ તમે સિદ્ધાચળમાંની એ શિક્ષણ સંસ્થાઓનુ નામ સાંભળ્યું હશે. પાલીતાણાના સ્ટેશન ઉપર ‘· શ્રી યશેવિજયજી જૈન ગુરુકુળ” નામની સંસ્થા છે અને તલાટીને રસ્તે જતાં · શ્રી સિધ્ધક્ષેત્ર જૈન માલાશ્રમ છે. જ્યારે જ્યારે ત્યાં જવાના પ્રસ`ગ આવે ત્યારે આ બે સંસ્થાએ જોવાનુ ભૂલશે નહિ. શ્રી યÀાવિજયજી જૈન ગુરુકુલના ઉપદેશક અહીં આવ્યા છે, તેમને ફૂલ નહિ તે ફૂલપાંખડી આપવાની પ્રત્યેકની ફરજ છે.
“ બીજી વાત એ છે કે સિદ્ધાચળના પહાડ પર ભગવાન ઋષભદેવના ચરણાની નજદીક આપણા પરમ ઉપકારી સ્વર્ગવાસી ગુરુ મહારાજની એક મૂર્તિ બિરાજમાન છે. ત્યાંનું કામ કેવું રમણીય અને શૈાભાસ્પદ છે તે તે ત્યાં જનારા જાણે છે. તેને મનહર મનાવવામાં પૈસા તે પજાખી ભાઇઓના જ લાગ્યા છે. ગુજરાતના એકજ ગૃહસ્થ તે અનાવી શકત પણ ગુરુભકિત પણ એક ચીજ છે. પણ તેના યશ તા “ શ્રી આત્માનંદ જૈનસભા ભાવનગરના મંત્રી શ્રીયુત્ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી ” ને છે. તેમણે ઘરનુ કામકાજ છેડીને પેાતાના સમયને ભેગ આપીને ગુરુભક્તિ નિમિત્ત પેાતાની દેખરેખમાં એ કાય આવું સુંદર બનાવ્યું છે. ધન્ય છે તેમની ગુરુભક્તિ. પજામ શ્રીસ`ઘ તરફથી હું તેમને ધન્યવાદ આપું તે શું ખાટું ? ”
"L
ગુરુદેવ ! શ્રીયુત્ વલ્લભદાસભાઇને ‘ શ્રી આત્માનંદ