________________
પાય છે.......
છપાય છે.
-
-
-
આ સુંદર જીવનગ્રંથને દ્વિતીય ભાગ
આ ગ્રંથ પણ દળદાર ને જૈન ઈતિહાસની સુવર્ણ પ્રભામાં યાદગાર બની જશે.
દ્વિતીય ભાગમાં નીચેની વિગતે આવશે. * ચરિત્રનાયકના જીવનના સ્મરણીય પ્રસંગે * યુગવીરની અદ્વિતીય જવલંત પત્રધાર મનનીય વ્યાખ્યાનેઃ સન્માનપત્રો, કાવ્ય કહેલ
– ઉપરાંત – ચરિત્રનાયક અને શિષ્યસમુદાય છે કે રાજામહારાજાઓ
, શિક્ષણસંસ્થાઓ
હસ્તાક્ષરો
છે ભક્તજને વિવિધ ચિત્ર, ફેટાઓ અને બીજી સામગ્રી આ ગ્રંથની પ્રસ્તાવના વિદ્વાન સાહિાયસેવક, જાણીતા સમાજસેવક શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડિયા બી. એ. એલએલ. બી. સેલીસીટર લખશે.