________________
જીવનવાંછા [આ ચાયેપર્શથી પ્રસંગે ] શા સનદેવ પ્રત્યે મારી પ્રાર્થના છે કે હું આ જવાબદારીભર્યા પદને ચગ્ય બનું, જૈનસમાજનું કલ્યાણ સાધુ, પંજાબની સમુન્નતિ ને જાગૃતિ માટે મારા પ્રાણ અર્પ, જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું. એ ટલું જ નહિ.જે ગુરુદેવે મને પોતાનો સંદેશવાહક બનાવ્યા છે, તે ગુરુદેવના નામને રોશન કર્યું. જૈનજગતના એક અદના સેવક તરીકે મારી શક્તિ, મારી ભક્તિ, મારી બુદ્ધિ, મારી સન્મતિ અને આ કાયા શાસનના ઉદ્યોત માટે સર્વથા હું સમર્પણ કરું, તેવી મારા હૃદયની ભાવનાઓ પરિપૂર્ણ થાઓ. ... શાંતિ.
શ્રી વિજયવલભસૂરિજી