________________
મંગળ આશીર્વાદ
૧૧૯ આવેલા સગૃહસ્થ, ભજન મંડળીઓ, એસિયાની મંડળીના બાલનટે, લાહોર અને સ્વાલકેટના સ્થાનકવાસીભાઈઓ દિગમ્બરીભાઈઓ, રાજા ધ્યાનસિંહજીની હવેલીના મેનેજર તથા રાયસાહેબ લાલા દીનાનાથજીનાં ધર્મપત્ની વગેરેને સમારંભને સફળ કરવાના કાર્યમાં મદદ કરવા માટે અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે.
સંઘની સંપૂર્ણ શાન્તિ માટે પ્રાર્થના થયા પછી સભા વિસજન થઈ
પ્રથમ ભાગ સમાપ્ત.