________________
આચાર્યની જવાબદારી
૧૦૩
જરૂરી છે. કાઈપણ પુરુષ સેવક થયા વિના સેવ્ય નથી બની શકતા.
અન્તમાં શાસનદેવ પ્રત્યે મારી પ્રાથના છે કે હું આ જવાબદારીભર્યા પત્રને ચેાગ્ય અનુ. જૈનસમાજનુ કલ્યાણ સાધું, પંજાખની સમુન્નતિ અને જાગૃતિ માટે મારા પ્રાણ આપું અને જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું, એટલું જ નહિ પણ જે ગુરુદેવે મને પોતાના સ ંદેશવાહક અનાન્યેા છે તે ગુરુદેવના નામનેરેશન કર્યું. જૈન જગતના એક અદના સેવક તરીકે મારી શકિત-મારી ભકિત-મારી બુદ્ધિ-મારી સન્મતિ અને માર કાયા શાસનના ઉદ્યાત માટે સથા હું સમ`ણુ કરું તેવી મારા હૃદયની ભાવનાઆ પરિપૂર્ણ થાએ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ :
ગુરુદેવના અંતિમ વાકયેાએ ચમત્કાર કર્યા. હજારો શ્રેતાજના મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શબ્દે શબ્દ, વાકયે વાકય, વચને વચન, ખેલે ખાલ શાંતિથી સાંભળી રહ્યા હતા. મહારાજશ્રીના અંતરમાંથી આવતા એ ઉદ્ગારે હજારાને અમૃતપાન કરાવી રહ્યા હતા. બધાનાં મનરંજન થઈ ગયાં. હર્ષોં ફેલાયેા. જયનાદ ગુંજી રહ્યા-દેવાને દુલભ પવિત્ર વાતાવરણ સર્જાઇ ગયું. એ મંગળદને દેવેને આકર્ષ્યા.
ધન્ય વાણી, ધન્ય જીવન, ધન્ય આત્મા ધન્ય ધન્ય.