Book Title: Yugveer Acharya Vijayvallabhsuriji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 549
________________ આચાર્યની જવાબદારી ૧૦૩ જરૂરી છે. કાઈપણ પુરુષ સેવક થયા વિના સેવ્ય નથી બની શકતા. અન્તમાં શાસનદેવ પ્રત્યે મારી પ્રાથના છે કે હું આ જવાબદારીભર્યા પત્રને ચેાગ્ય અનુ. જૈનસમાજનુ કલ્યાણ સાધું, પંજાખની સમુન્નતિ અને જાગૃતિ માટે મારા પ્રાણ આપું અને જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું, એટલું જ નહિ પણ જે ગુરુદેવે મને પોતાના સ ંદેશવાહક અનાન્યેા છે તે ગુરુદેવના નામનેરેશન કર્યું. જૈન જગતના એક અદના સેવક તરીકે મારી શકિત-મારી ભકિત-મારી બુદ્ધિ-મારી સન્મતિ અને માર કાયા શાસનના ઉદ્યાત માટે સથા હું સમ`ણુ કરું તેવી મારા હૃદયની ભાવનાઆ પરિપૂર્ણ થાએ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ : ગુરુદેવના અંતિમ વાકયેાએ ચમત્કાર કર્યા. હજારો શ્રેતાજના મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શબ્દે શબ્દ, વાકયે વાકય, વચને વચન, ખેલે ખાલ શાંતિથી સાંભળી રહ્યા હતા. મહારાજશ્રીના અંતરમાંથી આવતા એ ઉદ્ગારે હજારાને અમૃતપાન કરાવી રહ્યા હતા. બધાનાં મનરંજન થઈ ગયાં. હર્ષોં ફેલાયેા. જયનાદ ગુંજી રહ્યા-દેવાને દુલભ પવિત્ર વાતાવરણ સર્જાઇ ગયું. એ મંગળદને દેવેને આકર્ષ્યા. ધન્ય વાણી, ધન્ય જીવન, ધન્ય આત્મા ધન્ય ધન્ય.

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570