________________
૪૯૭
આચારની જવાબદારી
પ્રદેશમાં પણ આપે વિદ્યાપ્રચારને માટે ભારે પરિશ્રમ સેન્યેા છે.
આપ કાઠિયાવાડ આદિમાં ૧૭ વર્ષ સુધી વિચરી અમારા સૌભાગ્યથી ફ્રી પંજાબમાં પધાર્યાં છે. આપ જ્યારથી અહી પધાર્યાં છે ત્યારથી અમારી ધાર્મિક તેમજ સામાજિક ઉન્નતિને માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે તે માટે અમે આપના કૃતન તથા ઋણી છીએ.
સતિ
પિ ખરેખર આપને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવાનું સૌભાગ્ય અમને આજે જ મળ્યું છે; પરન્તુ અમારા હૃદયપટ પર તે આપ તે દિવસથી આચારૂપે બિરાજીત છે, જે દિવસે સ્વર્ગવાસી ગુરુમહારાજે પાબ શ્રીસંધના આગેવાનેાને કહ્યું હતું કે પંજાબને ભાર અમારા પછી વલ્લભ ઉઠાવશે. તે આગેવાનામાંથી સ્વનામધન્ય લાલા ગગારામજી જેવા આજ પણ કેટલાયે વૃદ્ધ પુરુષ અહીં હાજર છે; તે ગુરુમહારાજની ઈચ્છાને પ્રત્યક્ષરૂપથો કાર્યોંમાં પિરણિત થયેલી જોઈ ને પોતાને કૃતકૃત્ય માને છે.
અનિચ્છા અને ઉદારતા
ગુરુમહારાજના સ્વગમન બાદ પંજાબના શ્રીસંધે આપને જ તેમના પદ પર પ્રતિષ્ઠિત કરવાને નિશ્ચય કર્યાં, પણ આપે તે માટે પેાતાની અનિચ્છા પ્રકટ કરીને એ ઉદારતા પણ બતાવી કે મારાથી જે વડીલ છે તેમાંથી ગમે તે કૈાઈ મુનિ મહારાજને આ પદ પર નિયુક્ત કરવા જોઇ એ. તે પ્રમાણે શ્રી કમળવિજયજી મહારાજને આચાર્ય પદ આપવામાં આવ્યું. આચાય વિજયકમાસૂરિજી ગુણ અને ચારિત્રની દ્રષ્ટિએ જન સમાજમાં સમાનિત છે તાર્યાપ વૃદ્ધાવસ્થાને કારણે વિહારની અશક્તિ અને ગુજરાત તથા પંજાબનું માટું અંતરઃ આ એ કારણેાને લઈ ને પંજાબને ખાસ ખેાજો ઉઠાવવામાં અસમર્થ છે.
૨૨