________________
૪૮
યુવીર આચાર્ય
સમાજ ઉત્થાન અને શાસનસેવાના કાર્ય કરવાનાં છે. કૃપા કરી અમારી પ્રાર્થના સ્વીકારી તપશ્ચર્યા આછી કરે. ” પ. લલિતવિજયજીએ પ્રાથના કરી.
“ ભાઈ ! મારા હૃદયમાં શું ભર્યું છે તે તું નહિ સમજે, પણ પંજાબમાં આવીને એકાસણા બંધ કરવાથી કાણુ જાણે મારૂં દિલ માનતું નથી. તેથી જ ફરી એકાસણા શરૂ કર્યાં છે. ” કૃપાળુ ? આપની ભાવના અમને—શિષ્યાને હિ જણાવા તેા કાને કહેશેા ? અમને કૃપ! કરી જણાવે. અમે પણ એ ભાવનાને સિદ્ધ કરવામાં સહાયક થવા પ્રયત્ન કરીશું.
,,
::
((
,,
તે તેા, આનંદની વાત. તમે મારી ભાવના કાં નથી જાણતા ? અને તે માટે મારી તપશ્ચર્યા છે. ગુરુદેવ ! પણ હમણાં હમણાં તે આપ ગળપણ પણ નથી લેતા તેનું કેમ ?
“ તે માટે પણ મેં પ્રતિજ્ઞા લીધી છે. જ્યાંસુધી પ`જાખમાં ધાર્યું કાય ન થાય ત્યાંસુધી તે મીઠાઈ બંધ જ રહેશે.” “ પજામમાં એવું કયું કાર્ય કરવા આપના અભિગ્રહ છે તે કૃપા કરી આ સેવકને જણાવો. ” ૫. લલિતવિજયજીએ વાત જાણી લેવા પ્રયાસ કર્યાં.
આવા
પૂજાખમાં એક સરસ્વતી મંદિર જોવાની મારી વર્ષોની અભિલાષા છે. સ્વ`સ્થ ગુરુદેવની તે અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાની જવાબદારી મારી છે, ’’
દયાળુ! તે માટે આપના—અમારા બધા પ્રયત્ના
66