________________
૪૭]
તપસ્વી જીવન “મદેવ! આ તપશ્ચર્યા હવે કયાં સુધી ચાલશે ? ” પં. લલિતવિજયજીએ એક દિવસ કુશ થઈ ગયેલા ગુરુવર્યના શરીરને નિહાળીને પૂછ્યું.
એ તપશ્ચર્યા સહેતુક થાય છે. એક મહાન કાર્યના અભિગૃહ સ્વરૂપ એ તપશ્ચર્યાની ફુરણ થઈ છે.” ગુરુવયે રહસ્ય સમજાવ્યું.
દયાનિધિ ? તપમતિ! અમે જાણીએ છીએ કે બીકાનેરમાં જ આપે નિર્ણય કરેલે કે પંજાબમાં ન પહોંચાય ત્યાંસુધી હંમેશાં એકાસણું કરવું. વળી દસ દ્રવ્યથી અધિક દ્રવ્ય ન લેવાનો પણ આપને અભિગ્રહ હતા, પણ પંજાબ તે પહોંચી ગયા. હવે આ કાયાથી ઘણાં ઘણાં