Book Title: Yugveer Acharya Vijayvallabhsuriji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 517
________________ ૪૭૨ તપસ્વી જીવન લીધે અને ત્રણ ઉપવાસ હોવા છતાં ખૂબ શાંતિ અને આનંદથી સંવત્સરીના દિવસે કલ્પસૂત્ર—બારસાનું વ્યાખ્યાન વાંચી સંભળાવ્યું. આ અઠમ તપના પારણાના દિવસે લાલા ગુજરમલ્લજીને પત્ર લાલા શૈલતરામજીએ રૂ. ૧૦૧) જીવદયામાં આપ્યા, બીજી રકમ પણ જીવદયામાં થઈ હતી. તે મુંબઈ મોકલવામાં આવી. આ તપસ્વી જીવનને આપણા ચરિત્રનાયકને આનંદ અનુપમ હતો. હવે તે ચાર ચાર ઉપવાસ કરવાની ભાવના સેવે છે. ધન્ય એ તપસ્વી, ધન્ય એ તપશ્ચર્યા, ધન્ય એ અભિગ્રહ. ધન્ય એ પ્રતિજ્ઞા. ધર્મ–સમાજ–પંજાબ-સંઘ અને શિક્ષણના ઉત્થાન માટેની કેવી તમન્ના ! તાશ્ચયથી શરીર કૃશ થઈ રહ્યું હતું. શક્તિ પણ ઘટી ગયેલી હતી. ધ્યાન અને માન, અભ્યાસ અને અવગહન, ચિંતન અને મનન સિવાય બીજો વિચાર નહોતે. શિવે આ કૃશતા જોઈ દુઃખી રહેતા. પં. લલિતવિજયજી તે બહુજ ખિન્ન રહેતા પણ પ્રતિજ્ઞાના નામથી ચૂપ રહેતા. આજે ટપાલ આવી. ગુરુદેવ પત્ર વાંચી રહ્યા હતા. એક પત્ર વાંચીને ચિંતામાં પડી ગયા આપ્તજન જેવા પં. લલિતવિજયજી ગુરુદેવના હૃદયની વ્યથા સમજી ગયા. શાંતિથી પાસે ગયા. તપશ્ચર્યાથી પાંસળાં દેખાતાં હતાં. પંન્યાસજીની આંખો આ જોઈ સજળ થઈ ગઈ. હિંમત

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570