________________
યુગવીર આચાય નીકળી, પાછળ નવીન જાતનું વાદ્ય સંભળાયું અને તે એક ભજનમંડળી વગાડતી હતી. પછી તે સેટ પર માટરા સેાનાચાંદીની પાલખીએ તથા સ્વરમુગ્ધ કરતી ભજનમડળીએ આવી પહોંચી. તે પછીનું સુરીલ એન્ડ મનમાહક હતું. ધીમેધીમે સુશેાભિત મેટર આવી અને સ્વર્ગવાસી ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજની જયના પાકારા થવા લાગ્યા. હજારો મસ્તકે એ ગુરુદેવની મનારમ્ય પ્રભાવશાળી મૂર્તિ—ફોટા જે મેટરમાં શે।ભી રહ્યો હતા તેને નમી પડયાં અને તેમનાં દશનથી પ્રભાવિત થવા લાગ્યાં. સૌની પાછળ ગંગા—જમની (સેનાચાંદી મિશ્રિત) રથ આબ્યા અને એસિયાની સુપ્રસિદ્ધ ભજનમંડળીના અદ્ભુત નાટ્યપ્રસંગેા જોઈ ને લેાકેા મુગ્ધ થવા લાગ્યા. લાહેારનું પ્રસિદ્ધ એન્ડતા હજારાના કાનમાં આજે પણ ગુંજી રહ્યું હશે.
૪૨૮
આજના દિવસ લાહારની જનતાને આનંદકારી હતા. આવી ભવ્ય સવારી તા ઘણાં વર્ષોથી જોઈ નહાતી. આબાલવૃદ્ધ બધાં આજના સરઘસની મુક્તકંઠે પ્રશંસા કરતાં હતાં.
સોમવારના દિવસ બહુ જ મંગળમય અને કલ્યાણકારી હતા. આજે તેા પ્રતિષ્ઠા અને પદવીદાન સમારંભ જેવાં એ અનુપમ કાર્ય થવાનાં હતાં. વારંવાર આચાય - પદ્મને ઈન્કાર કરવામાં આવતા હતા, પણ ઘણાં ઘણાં વર્ષોના પ્રયત્ન પછી આજે પજામ શ્રી ધનાસાભાગ્યવશ મહારાજશ્રીએ શહેશહેરના આગેવાના—સમસ્ત પજામ શ્રીસ’ઘની વિનતિથી અને ખાસ કરીને શ્રદ્ધેય પ્રવક શ્રી