________________
તપસ્વી જીવન
ઉજવવામાં આવ્યા, તેમાં હિંદુ-મુસલમાન બધાએ ભાગ
લીધે.
તપસ્વીજી ગુણવિજયજી મહારાજ અઠમ અઠમના પારણે વરસીતપ કરી રહ્યા હતા. વૈશાખ સુદી ૩ સ. ૧૯૮૧ ના દિવસે તેનું પારણું થયું. શ્રીસંઘે પૂજા ભણાવી અને એ ઉત્સવની ચાદમાં જડિયાલાના ઘણાએ મહેનભાઇઓએ જ્ઞાનદાન આપ્યું.
-
18
જે રકમ થઈ તે જડિયાલા શ્રીસંઘને આપવામાં આવી અને શ્રીસ ંઘે તે રકમમાંથી એક વિદ્યાથીને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા નિ ય કર્યાં અને તેજ વખતે એક ત્યાંના વિદ્યાથીને રૂ. ૧૦) માસિક સ્કાલરશીપ આપવામાં પણ આવી.
જડિયાલાગુરુથી આપ અમૃતસર પધાર્યાં. અહીં પણ આપે શાન્તિથી ધામધૂમ વિના પ્રવેશ કર્યાં. ગૂજરાનવાલાના કેટલાક ભાઈ એ વિનતિ કરવા આવ્યા. “હું તે ગુરુદેવના સમાધિમંદિરનાં દર્શન કરવા ભારે ઉત્સુક છું. તે માટે જ હોશિયારપુરથી જલ્દી જલ્દી આવી રહ્યા છું. પણ મારી ભાવના—ગુરુદેવના સ્મારકરૂપ સરસ્વતી મંદિરની હજી પૂરી કયાં થઈ છે ? ”
66
સાહેબ ! આપ ગુજરાનવાલા પધારો. ગુરુદેવની કૃપાથી જરૂર કાય થશે અને આપની મનોકામના સિદ્ધ થશે.” લાલાજી! મને પણ એજ ભાસે છે. હું જોઇ રહ્યા
છું કે ગુરુદેવની સમાધિના ચરણમાં જ સરસ્વતીમંદિર
66