________________
૪૫૨
યુગવીર આચાય
શામાં છે તે સમજાવ્યું. ઢાકાર બહુ પ્રસન્ન થયા. ઉપા શ્રય જે બહુ જ વિશાળ અને સુંદર હતા, અને જેમાં રાજકમ ચારીનું દફતર રહેતું હતું: તે શ્રાવકને અપાવી દેવા તેમણે વચન આપ્યું. તેમણે જણાવ્યુ કે આપ જેવા વિદ્વાન પુરુષ! આ ઉપાશ્રયમાં પધારશે તેને તે ખ્યાલ જ નહિ.
અહીથી વિહાર કરી ભ્રૂણકરણસર, મહાજન આદિ ગ્રામેામાં થઈ ને સૂરતગઢ પધાર્યાં. અહી' આ સમાજભાઈ એ તથા સનાતની ભાઈઓ મહારાજશ્રીને મળવ આવ્યા. તેમની સાથે ચાર દિવસ સુધી ‘ઈશ્વર જગત્કર્તા છે કે નહિ ?” તે વિષે ચર્ચા ચાલી. મહારાજશ્રીએ યુક્તિપૂર્વક તેને સમજાવ્યા અને તેઓને વાર્તાલાપથી પ્રસન્નત
થ
સૂરતગઢ, હનુમાનગઢ વગેરે ગામેમાં વિચરી ઉપદેશામૃતનું પાન કરાવતા, લેાકેાને ધર્માંમાં દૃઢ કરતા ડમવાલીથી મ`ડી પધાયાં અને પંજાબમાં પ્રવેશ કર્યાં.
ગેાડવાડના ઉદ્ધાર માટે ભારે પરિશ્રમ કર્યો. જગ્યાએ જગ્યાએ જ્ઞાનપ્રચારના ઉપદેશ આપ્યા. ગામેગામ ફંડ કરવામાં આવ્યાં. વિશેષ કાય માટે એક ને બદલે એ ચાતુ*સ ગોડવાડમાં જ કર્યો. પણ ગાડવાડની ઉન્નતિના સમયને પરિપાક નહિ થયેા હાય તેથી પ્રયત્ને પૂરા સફળ ન થયા, માત્ર જગ્યાએ જગ્યાએ પાઠશાળાઓ સ્થાપન થઈ.