________________
૪૩૦
યુગવીર આચાર્ય
પ્રચારનું કાર્ય ળાઈ જવા લાગ્યું અને આખા પ્રાંતના ઉદ્ધારની યોજના તૂટુંતટું થઈ પડી. હજારો લાખના ફંડ કાગળ પર રહ્યા. વિનસંતોષીઓ આ પરિણામથી નાચી ઊઠવ્યા.
આ પરાક્રમનું કાર્ય–કેણે કેવી રીતે કયા ઉદ્દેશથી કર્યું તે સમાજ સારી રીતે જાણે છે. પણ આ વાતને ઉહાપોહ અહીં અસ્થાને છે. વર્ષો પહેલાની વાત યાદ કરવાનું ઉચિત નથી તેમ સમજી તે છોડી દેવામાં આવે છે.
તેષી લેકેએ સાદડીના શ્રાવકેને ભડકાવી દીધા અને કાર્યમાં શિથિલતા આવી ગઈ. આપણું ચરિત્રનાયકે આ જાણ્યું અને વિચાર્યું કે સમાજનું ભવિષ્ય હજી અંધકારપૂર્ણ છે. જેવા ભાવભાવ.
આપ સાદડીથી વિહાર કરી શિવગંજ પધાર્યા. અહી શેઠ ગોમરાજજીએ સંઘ માટે જરૂરી બધી તૈયારી કરી લીધી હતી પણ બહારગામથી સંઘ માં આવવાવાળાને છેડી ઢીલ થઈ અને મુહૂર્ત તો આવી ગયું તેથી મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે મંગળમુહૂતે શિવગંજમાંથી સંઘે પ્રસ્થાન કર્યું અને ચાર દિવસ સંઘવી સહિત આપ શિવગંજની બહાર બિરાજ્યા.
સંઘ પ્રસ્થાન કરીને શિવગંજની બહાર ધર્મશાળામાં આવી પહએ. આપણા ચરિત્રનાયકે તીર્થમહિમા અને તીર્થયાત્રાનું મહત્વ વ્યાખ્યાનમાં સંભળાવ્યું. એટલામાં શેઠજીના નામને તાર આવ્યું. વ્યાખ્યાન પૂરું થયું. સૌ