________________
તીથ યાત્રા અને મધુરું મિલન
શ્રાવકેાની તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા ટકી રહી છે.
ઉદયપુરમાં આવા બે યતિઓ હતાઃ યતિશ્રી ગુલાખચંદ્રજી તથા યતિશ્રી અનૂપચંદ્રજી ગુરુશિષ્ય અનેનું શહેરમાં અહુમાન. યતિશ્રી અનુપજી તથા સિરસાનિવાસી યતિશ્રી પ્રતાપચદ્રજીના શિષ્ય યતિશ્રી મનસાચંદ્રજીની ઉદયપુરમાં એક પુસ્તકાલય ખેાલવાની ઈચ્છા હતી.
૪૩૭
બન્ને આપણા ચરિત્રનાયક પાસે આવ્યા અને પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે પ્રાથના કરી. પુસ્તકાલયના ઉદ્ઘાટનની ક્રિયા પેાતાના શુભ હસ્તે થાય તે આનંદની વાત હતી, અને યતિશ્રીના આગ્રહ હાવાથી તે વાત સ્વીકારી અને સ. ૧૯૭૬ ના ચૈત્ર વદ ૩ ના દિવસે “ શ્રી વધ માનજ્ઞાનમ ંદિર ”ની ઉદ્ઘાટન ક્રિયા આપણા ચરિત્રનાયકે કરી. યતિશ્રીને તેનાથી સતાષ થયા.
ઉદયપુરથી વિહારની તૈયારી કરી. બધા સજ્જ ઊભા હતા. આપણા ચિરત્ર નાયક પણ કમર માંધીને તૈયાર હતા પણ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિમહારાજની તબીયત નરમ હેાવાથી સુખશાતા પૂછવા ગયા, આચાય’શ્રી ખૂબ ખુશી થયા. વિહારની ઉતાવળ હાવા છતાં લગભગ દોઢ કલાક વાતા ચાલી. આ છેલ્લી મુલાકાતમાં આચાર્ય શ્રીએ પેાતાના ખરા અંતઃકરણના ઉદ્ગાર કાઢવાઃ—
‘ વલ્લભવિજયજી ! હું નહાતા જાણતા કે તમે આ પ્રમાણે સજ્જનતા દેખાડશે અને શિષ્ટાચાર કરશેા. મારા મનમાં તમારે માટે ઘણું ઘણું ભર્યું હતું; પણ તમારા આ