________________
ગાડવામાં પ્રચારકાર્ય
“ સાહેબ ! આપે વિહાર કર્યાં ને અહીં વરસાદ થયા. અમને તે બહુજ ચિંતા થઈ પડી. જો આપ સવારે વિહાર કરે તે રસ્તામાં ભારે હેરાનગતિ થાય તેથી રાત્રે જ ખેપીએ મેકલ્યા. આપ પધાર્યા તેથી બહુ આનંદ થયેા. હવે તે સાહેબ ચાતુર્માસ અહી જ કરવાનું છે. ” એક આગેવાને મહારાજશ્રીને વિનતી કરી.
૪૪૩
“ ભાગ્યશાળી ! હવે બીકાનેર પહોંચાય તેમ નથી. એટલે બીજું શું થઈ શકે? બે દિવસ જોઇએ પછી શાંતિથી નિર્ણય કરીશું. જેવી ક્ષેત્રસ્પના. ’’
''
“ગુરુદેવ ? અમારી પ્રાર્થના પણ ધ્યાનમાં લેવાની છે. અમારા શ્રીસંઘની પહેલેથી વિનતિ છેજ. માટે કૃપા કરી ખુડાલા પધારી તે બહુ આનંદ થાય. ” પાણીના આગેવાના સાથે વાત ચાલતી હતી ત્યાં ખુડાલાના આગેવાને ખાલીના શ્રાવકે સાથે આવી પહોંચ્યા અને ખુડાલા માટે વિનંતિ કરી.
“ તમારી વિન ંતિ હું ભૂલ્યા નથી. પણ તમે જાણા છે ને બીકાનેરથી શેઠ સુમેરમલજી સુરાણા તથા શેઠ લક્ષ્મીચ`દજી કાચર આવી ગયા. ત્યાંની પાઠશાળાને વિદ્યાલય બનાવવાની તેઓની ભાવના છે. અને તે માટે જ હું તે તરફ જતા હતા. ” મહારાજશ્રીએ ખુલાસે કર્યાં.
66
કૃપાળુ ! આપની જ્ઞાનપ્રચારની ઉત્કટ તમન્ના અમે જાણીએ છીએ. જૈન સમાજમાં જ્ઞાનની ચેતિ જગવવાના અને તે દ્વારા જૈનસમાજની સમુન્નતિ સાધવાના આપના પ્રયત્ના જૈન જગત સારી રીતે જાણે છે. પણ