________________
યુગવીર આચાય
પરિચય થયા. થાડા સમયમાં ઠીકઠીક સપર્ક સધાયેા. અન્ને શંકા સમાધાન થયું. આચાય શ્રીને પણ આ શિષ્ટાચારથી આનદ થયા. આપણા ચરિત્રનાયકની ઉદારતા અને હૃદયની પવિત્રતા આ વાર્તાલાપમાં જોઇ શકાય છે. મુનિસ ંમેલનના વિચાર। આ મધુરમિલનમાં ઘડાયા. અને આચાર્યશ્રીએ તે ભાવના ત્યારથી હૃદયમાં રાખેલી આપણા ચરિત્રનાયકના હૃદયમાં સાધુસમાજની ઉન્નતિ અને પરસ્પરની શાંતિની કેવી ધગશ છે તે આવા વાર્તાલાપથી જોઈ શકાય છે.
તી યાત્રા અને સઘ આ મહાત્માઓના મિલનથી સાર્થક થયાં.
૪૪૦