________________
તીથ યાત્રા ચને મધુરૂ' મિલન
ભાઇએ—માઇએ જમવાને માટે ગયાં. શેઠ ગેમરાજી સીધા મહારાજશ્રી પાસે આવ્યા.
“ કેમ શેઠજી! તાર મુંબઇના છે કે રંગૂનને ? સમા? ચાર તે આનંદ—મંગળના છે ને ? ” હસતાં હસતાં મહારાજશ્રીએ તારના ભાવા` પૂછી લીધેા.
66
૪૭૧
ગુરુદયાળ ! તાર રગ્નના છે. વ્યાપારમાં બહુ જ સારો નફા મળ્યા છે. એ આપ દયાળુની કૃપાનું ફળ છે.” “ ગામરાજજી! ખરેખર આપણું સઘનુ` મ`ગળમુહૂ તે બહુ જ સુ ંદર થયું છે. આપણા સંઘ બહુ આનંદપૂર્વક તીથ યાત્રા કરશે અને જેમ સઘવીને લાભ થયેા છે તેમ જૈનસમાજને—ગાડવાડને લાભ જ લાભ થશે. ”
“ કૃપાળુ ! વ્યાખ્યાનમાં તાર મળતાં જ મેં તે નિણ ય કર્યો છે કે આ રકમ તે ધમકાર્યમાં જ ખરચવી. ”
(6
સુશ્રાવક ! ધન્ય છે, તમારી ભાવના ઉત્તમ છે, ધર્મની જડ તે। સદા હરીભરી છે. આ ક્ષેત્રમાં જેટલું વવાશે તેથી અનેકગણું મળશે. ”
ફાગણ સુદી છઠના દિવસે શેઠ ગામરાજજીને શિવગજમાં ચાલતી જૈન પાઠશાળા તરફથી સન્માનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસગે નગરના બધા શ્રીમંતજના તથા બીકાનેરનિવાસી શેઠ શ્રીચ'દજી સુરાણા અને તેમના પુત્રરત્ન શેઠ સુમેરમલજી સુરાણા પણ સપરિવાર હાજર હતા.
મહારાજશ્રીએ આ પ્રસંગ ઉપર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યુ. આપની આજ્ઞાથી પં. શ્રી લલિતવિજયજી મહા