________________
તીર્થીયાત્રા અને મધુ મિલન
[ ૪૪ ]
'
યાનિધિ ! હું શ્રી કેસરીયાજીના સંઘ કાઢવા ઈચ્છું છું. આપ કૃપા કરી સપરિવાર શિવગ જ પધારા તા મારી અભિલાષા પૂર્ણ થાય. ” શિવગંજના શેઠ ગામરાજ ફતેહચદે વદણા કરીને પ્રાથના કરી.
66
ગામરાજજી ! તીર્થયાત્રાએ તે
៩
બહુ જ ઉત્તમ કાય છે. મન તેનાથી પવિત્ર થાય છે. જગતના દુઃખા ભૂલાય છે. તીનું પવિત્ર વાતાવરણ મનને પવિત્ર બનાવે છે. અશુભ આસ્રવ રાકાય છે. નિર્જરા પણ થાય છે જેથી મેાક્ષમાર્ગ બહુજ સરળ થઈ જાય છે. પણ તમે જાણ્ણા છે હું આ સમયે તે ગેાડવાડથી બહાર નથી જઈ શકતા. ” આપણા ચરિત્રનાયકે તીથૅયાત્રાની મહત્તા બતાવી, પેાતે લીધેલા કામની જવાબદારીની દૃષ્ટિએ અહાર જવાની ના પાડી.