________________
ફ્રાન્તિકારી કે શાંતિકારી
અને તે પણ ખપ પૂરતાં જ. સાદાઈ તેમના જીવનમત્ર. કાઈપણુ જીવની હિંસા ન કરવી, કાઈ ને જરાપણુ કષ્ટ ન પહેોંચાડવું એ તેમના આદશ ”
ૐ આપે થેાડા સમયમાં તેમના જીવનના ઠીક પરિચય કરી લીધે. ” કોન્સ્ટેબલે આશ્ચય અતાવ્યું.
“ મને ધ કથા સાંભળવાને બહુ શેખ અને આ મહાત્માને પરિચય તે તમારા કહેવાથી જ થઇ ગયા. જો તમે ન કહ્યું હોત તો કદાચ આ તક મને ન મળત. તેમના સુધાભર્યા વના હજીપણ મારા હૃદયમાં ગુજે છે. તેએ ક્રાન્તિકારી નહિ પણ સાચા શાન્તિના ફિસ્તા છે. હવે ત્યાં પેાલીસ ન મેકલશે. ”
૫૭
66
હવે તે મે' ના જ કહી દીધી છે. રજા લઉં ? ’’ કેૉન્સ્ટેબલે રજા લીધી.
X
X
*
અહીં જયપુરમાં ત્રણ ભાગ્યશાળી દીક્ષાના ઉમેદવાર હતાં. ૫. લલિતવિજયજી પણ ૫'જાખશ્રી વિહાર કરી અહીં આવી પહેાંચ્યા. હાશિયારપુરનિવાસી અચ્છર અને મચ્છર બન્ને ભાઇ એસવાળ નાહર ગેાત્રના, સયમ ગ્રહણ કરવાના ઇરાદાથી ઘણા વખતથી તેઓની પાસે ધામિક અભ્યાસ કરતા હતા. દીક્ષાને માટે તૈયારી થવા લાગી. પ્રતિદ્ઘિન જુદાજુદા મદિરમાં વિધવિધ પૂજા પ્રભાવના થવા લાગ્યાં. પૂજાના સમયે લેાકેાની મેદની જામતી અને સાધુમ`ડળી પણ જ્યારે પેાતાના મધુર કંઠાથી પૂજા ભણાવતી ત્યારે
૧૭