________________
સમાધાન અને સુધાર
૨૯૫
થયા છતાં અપરાધીને અદાલત ધારે તે ધ્યા બતાવીને છેડી મૂકવામાં આવે છે.
(૯) આમ છતાં ખાસ ખાસ માણસા દ્વારા જાણી શકાયું છે કે તે ભાઈ પોતાની રાજીખુશીથી જ્ઞાતિને જમણુ દેવા તૈયાર છે; તે હું તેમાં કેટલું પિરવત ન કરવું ઉચિત સમજું છું કે એની જગ્યાએ એક જ જમણુથી બધા ભાઈ એ સ`તેષ માને અને ખીજા જમણમાં જેટલી ટમ થતી હોય તેટલી રકમ શ્રી સ'ભવનાથજીના મંદિરના દહારમાં આપે તે આ લે!ક અને પરલેાક સાધ્યું ગણી શકાય. પણ આ કામ રાજીખુશીથી કરવાનાં છે. કાઈપણ પ્રકારની સજા કે દંડ રૂપ તે નિહ જ.
(૧૦) આઈના ભરણપેાષણને માટે, તે પેાતાની ભલાઈ સમજી પેાતાના પતિ તથા પંચાયતની ઈચ્છા પ્રમાણે વન રાખે તે પંચાયતે તેને યોગ્ય અદાબસ્ત કરી આપવા જોઈ એ. તે માટેની જવાબદારી દેડેશી વૃજલાલ શેઠ, શ્રી કસ્તુરચંદ શેઠ તથા જીણારવાળા શ્રી વૃજલાલ દાપયદ જે વયાવૃદ્ધ છે તથા જાતિના રીતરીવાજોથી રિચિત છે તેઓને સોંપું છું.
(૧૧) નાના બાળકને માટે પણ વિચાર કરી લેવા જાઈ એ. તેને માટે તેના દાદા રૂ. ૧૦૦૦) કાર્ય એકમાં શેઠ નેમચંદ પીતાંબર, ગ્રેડ મગનલાલ પીતાંબર તથા છારવાળા શે. મુળચંદ પાનાચંદ તથા પેાતાનું એમ ચાર નામથી કરાવે અને છેકરાના અભ્યાસ વગેરે માટે તેના વ્યાજમાંથી અને જરૂર પડે તે તેની મૂળ રકમમાંથી વાપરવાની તે ચાર ગૃહસ્થાને સત્તા આપવામાં આવે. દૈવયેાગ તે રકમ કોઈપણ કારણથી પડી રહે તેા તેને બીજા વિદ્યાથી એના અભ્યાસમાં વાપરવામાં આવે. પણ તે વિદ્યાર્થી ઓને ધનું શિક્ષણ તે લેવાનું રહેશે જેથી ધમ પર તેની શ્રદ્ધા ટકી રહે.
તા. ક. હું પહેલાં કહી ચૂકયા છું કે આ ચૂકાદો એક સૂચના