________________
યુગવીર આચાય રસ્તામાં એક નાળા પાસે પાંચ છ લૂટારાએ અમને ઘેરી લીધા. રાજપૂત સિપાઈ સામે થયે તે તેને છરીથી ઘાયલ કર્યાં. સાથે શ્રાવક હતા તેને પણ લૂંટી લીધે. વાત તે એમ હતી કે લૂટારાએ કાઈ જાનની રાહ જોતા બેઠા હતા પણ જાન તે કાઈ ખીજે રસ્તે ચાલી ગ એટલે ખીજાએલા લૂટારાઓએ અમને પીડયા. અમે ઘણુંએ કહ્યું કે અમે સાધુએ છીએ પણ સાંભળે જ કાણુ ? ચાળપટ્ટા સિવાય બધું લઇ ગયા. થોડાં પુસ્તક, પાત્ર ને સ્થાપનાચાય રહેવા દીધાં. ” આપણા ચરિત્રનાયકે ટ્રકામાં પરિસહુની વાત કહી સભળાવી.
૪૦૬
ઃઃ
,,
આ ઠંડીમાં ભારે ત્રાસ થયેા હશે, સાહેબ ?
“ અરે ભાઈ, એ ત્રાસની શું વાત કરવી ! ઠંડી હવા ચાલતી હતી. શરદીની મેાસમ, પહેરવાને માટે માત્ર ચેળપટ્ટા, સિપાઈ ઘાયલ થયેલા તે બિચારે પણ માથામાં સખ્ત ઘા હોવા છતાં હિમ્મત કરીને અમારી સાથે ચાલ્યું. રસ્તા પણ કસાટી કરે તેવા. મહા મુશીખતે તમારા ગામમાં આવ્યા. ભાઈ ! અમારે તે એ લુટારૂઓને ઉપકાર જ માનવા રહ્યો. કેમકે એમના પ્રતાપે અમેને શીતપરિસહુ સહન કરવાની આ તક મળી. ”
મહારાજશ્રીએ થાડા સમય અહી સ્થિરતા કરી. મહારાજશ્રીના ઉપદેશથી લેાકેાધકાÖમાં પ્રવૃત્ત થયા. કેટલાક સમયથી અહી એ પક્ષ પડી ગયા હતા. ગેવાનાને ખેલાવી તેને સમજાવ્યા અને 'સંપ કરાવ્યે. જ્ઞાનપ્રચારની દૃષ્ટિએ એક પાઠશાળા સ્થાપન કરાવવામાં આવી.