________________
કર્મની પ્રબળતા
૪૦૫
“ શેઠ ઝવેરચંદજી! જીએ તે! આ કોઈ સાધુએ લાગે છે, પણ જૈન સાધુએ આવા વેશમાં તે। ન હોય. ’ બીજા શ્રાવકે શેઠ ઝવેરચંદજીને પૂછ્યું.
“ શાજી ! કહે। ન કહે! પણ એ જૈન સાધુએ જ છે. અરે આમને મેં કહી જોયા પણ છે. હા, હા, યાદ આવ્યું. આ તે પરમ કૃપાળુ મુનિ મહારાજશ્રી વલ્લુભવિજયજી જ છે. અરે આ શી દશા ! ” મુંબઈની ચદાજી ખુશાલચંદ્રજીની પેઢીવાળા શેઠ ઝવેરચંદજીએ આપણા ચરિત્રનાયકને ઓળખી કાઢયા.
ગુરુદેવ ! આ શી દશા ! અરે આપ દયાનિધાન ! અહી. આ સ્થિતિમાં ? ” શેઠ ઝવેરચંદ્ભજી ઢોડી આવ્યા ને ગુરુદેવના ચરણને સ્પર્શ કરતાં સજળ નેત્રે એટલી ઊઠયા. “ જેવું વિધિનું વિધાન, કર્મીની પ્રબળતા એવી જ ડાય છે. ઉપાશ્રયમાં ચાલે. ત્યાં બધી વાત કરીશું. “ ગુરુદેવ ! આ કપડાં આદિના ધર્મલાભ આપે. બીજી જરૂરી વસ્તુને ખપ હાય તા જણાવશે.”
29
(6
CC
' સાહેમ ! ગેાચરી માટે પધારો.”
ગામના શ્રાવકે આવી પહોંચ્યા. જરૂરી કપડાં આદિ આવી ગયાં. ગેાચરી થઇ. પરિશ્રમ ને પરસહુથી થાકેલા મુનિરાજોએ આરામ લીધે અને આગેવાના આવ્યા. કૃપાનિધાન ! આ પરિસહ શી રીતે આવ્યે.” શેઠ ઝવેરચંદજીએ પૂછ્યું.
“ વેડાથી રાતા મહાવીરની યાત્રા માટે નીકળ્યા.
66