________________
મરુભૂમિને ઉદ્ધાર
મારે કહ્યા સિવાય નથી ચાલતું કે તમારી ભૂમિમાં અજ્ઞાનભરેલું છે. તમે જ્ઞાનપ્રચાર માટે પ્રયત્નશીલ નથી. પંજાખના શ્રાવકે જ્ઞાનપ્રચારના ભારે પરિશ્રમ કરે છે. ખીકાનેરમાં તે માટે પ્રખધ થવાની તૈયારી છે. તેથી તે ત્યાં જવાની ઈચ્છા છે. મને તે! તમારી ભક્તિથી વિદ્યાપ્રચાર વધારે પ્રિય છે. તમે પણ વિદ્યાપ્રચારને માટે પરિશ્રમ કરતા હૈ તે ચેામાસું અહીં પણુ કરવા તૈયાર છું. મારે માટે તે બધા સ્થાન અને બધાં શ્રાવકે સમાન છે. માત્ર થવે જોઇએ ધમ–જ્ઞાનના ઉદ્યાત. મભૂમિના ઉદ્ધાર જ્ઞાનપ્રચારમાં છે. છે તમારી હિંમત ? ” મહારાજશ્રીએ પેાતાના હૃદયની જ્ઞાનપ્રચારની ઉત્કટ ઈચ્છા જણાવી.
૪૧૩
“ સાહેબ ! અમારા દેશના—અમારા બાળકોના— અમારા સંઘનેા અને અમારા મારવાડ—ગાડવાડના ઉદ્ધાર થતા હાય તે આપની આજ્ઞા પાળવા માટે અમે તૈયાર છીએ. બતાવે અમે શું કરીએ ? ” આગેવાન એ
મીડું ઝડપ્યું.
“ ગેાડવાડમાં એક વિદ્યાલય સ્થાપિત કરેા. ગેાડવાડની આસપાસના ગામેામાં તેની શાખારૂપી પાઠશાળા ખાલે. અને તેમાં તમારાં ખાળકોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરો. જુએ તે ખરા ! પાંચ દસ વર્ષમાં મરુભૂમિમાં સેંકડા બાળકો અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ મેળવી તમારાં કુટુબેની ઉન્નતિ સાધનારા થશે. જ્ઞાનને પ્રકાશ આવ્યા એટલે રૂઢી, વહેમ અને અજ્ઞાનના નાશ થશે.” 4 ગુરુવર્ય ! આપની સૂચના અમને ગમી છે. આજ્ઞા