________________
૪૧૫
મભૂમિને ઉદ્ધાર આવે તે બીજા એક લાખ થઈ જાય. ગુરુવર્ય! હવે અમારી પ્રાર્થના સ્વીકારો. ચાતુર્માસ માટે અનુમતિ આપો.” આગેવાનેએ ભાવપૂર્વક પ્રાર્થના કરી.
ભાગ્યશાળીઓ ! તમારા પૂર્વજોની ઉદારતા અને ઘર્મશ્રદ્ધાનું આ પરિણામ છે. જાણે છે કે તમારાજ પૂર્વ પુરુષોએ લાખે ને કરડે ધમઉત માટે ખર્ચા છે. તમે તેના જ સુપુત્ર છે. ધર્મકાર્યની જેમજ જ્ઞાનપ્રચારનું કાર્ય પણ મહત્ત્વનું છે. તમારી ભક્તિને ધન્ય છે. હવે તે ચોમાસું કર્યા સિવાય જવાય નહિ. શ્રીસંઘના આગ્રહને માન આપવું એ મારી ફરજ છે.”
આગેવાન અને બીજા શ્રાવકો મહારાજશ્રીની અનુમતિથી આનંદથી નાચી ઉઠયા. “કેશરિયાનાથની જય.”
જૈન ધર્મની જય, ” “ ગુરુમહારાજની જય.” “વલ્લભવિજયજી મહારાજની જય” ના જયનાદ થવા લાગ્યા. આનંદ આનંદ છવાઈ રહ્યા. સાદડીના બચ્ચા બચ્ચામાં ડર્ષની લહેર લહેરાણું.
શ્રી લલિતવિજયજી આદિને તે પાલી મોકલી દીધા ડતા કે રખેને શ્રી લલિતવિજયજી ગોડવાડના ભેળાભલા
કેની પ્રાર્થનાથી ભેળવાઈ જઈ ચોમાસા માટે આગ્રહ કરે અને પિતાને શેકાઈ જવું પડે. પણ બન્યું ઉલટું, પિતે જ્ઞાનપ્રચારની ચેજના રજૂ કરી અને સાદડીના ભાઈઓને ઉત્સાહ જોઈ પ્રસન્ન થઈને સાદડીમાં ચોમાસું કરવા સમંતિ આપી અને પંન્યાસ સેહનવિજયજી અને શ્રી લલિતવિજયજી આદિને પાછા સાદડી બોલાવી લીધા.