________________
ફની પ્રબળતા
મહારાજશ્રી સાથે જે રાજપૂત સિપાઈ હતા તેની બીજાપુરના શ્રીસ ંઘે બહુ સારી સારવાર કરી. તે સા થયે! એટલે ગુરુ મહારાજના આભાર માની પેાતાને ઘેર ગયા.
૪૦૩
આ સમાચાર વાયુવેગે શહેરેશહેર અને ગામેગામ પહોંચી ગયા. મહારાજશ્રીના ભકતા, પંજાબ વગેરેના શ્રીસàા તથા આગેવાને ના પત્રા અને તારા આવવા લાગ્યા. કેટલાક સદ્યાએ તે મહારાજા જોધપૂરને આ બાબતની
ચાક્કસ તપાસ કરવા તાર ઉપર તાર કર્યાં.
કલકત્તાથી શેઠ સુમેરમલજી સુરાણા આદિ, બીકાનેરથી શેઠ લખમીચંદજી કેાચર તથા નેમીચંદજી કાચર આદિ, પાલીથી શ્રી ચાંદમલજી છાજડ આર્દિ, પંજામ લુધિયાનાથી લાલા હુકમીચંદજી તથા બાબુ હુકમીચંદજી, અખાલાથી લાલા ગગારામજી, જામનગરથી શેઠ મેાતીચંદ હેમરાજ તેમજ વડાદરા, પાલણપુર, અજમેર, સેાજત, બ્યાવર, ગુજરાંવાલા, શિયારપુર, કસૂર, લાહોર આદિ ગામેાથી અને આખી ગોડવાડના બાવન ગામેાના ઘણા ગૃહસ્થા સુખશાતા પૂછવા આવી ગયા.
મહારાજા પ્રતાપસિહજી શહેરે શહેરના તારા જોઈ ને ચક્તિ થઈ ગયા. એક દિવસ તેમણે પેાતાના વિશ્વસ્ત માણસને પૂછ્યું.
દર
આ કેાણ પુરુષ છે. જેને માટે આટલા બધા તારી આવ્યા કરે છે. આખા હિંદુસ્તાનના લેાકેા ખળભળી ઊઠયા છે એનું શું કારણ ? ”